લોકડાઉન પૂર્ણ થયા બાદ શરૂ થશે ટ્રેન-વિમાન સેવા?, જાણો સરકાર શું વિચારી રહી છે!

દેશના ખૂણાં ખૂણામાં લાખો લોકો એવા છે  જે લોકડાઉનના લીધે ફસાયા છે. દેશમાં કોરોના વાઈરસના લીધે સરકારે લોકડાઉનનો સમયગાળો વધારી દીધો છે અને તેના લીધે ટ્રેન સેવા કે વિમાન સેવા શરૂ કરવામાં આવી નથી. જો કે લોકડાઉન 3 મેના રોજ ખતમ થવા જઈ રહ્યું છે ત્યારે મજૂરો અને ફસાયેલા લોકો આશા રાખી રહ્યાં છે કે […]

લોકડાઉન પૂર્ણ થયા બાદ શરૂ થશે ટ્રેન-વિમાન સેવા?, જાણો સરકાર શું વિચારી રહી છે!
Follow Us:
| Updated on: Apr 19, 2020 | 5:29 PM

દેશના ખૂણાં ખૂણામાં લાખો લોકો એવા છે  જે લોકડાઉનના લીધે ફસાયા છે. દેશમાં કોરોના વાઈરસના લીધે સરકારે લોકડાઉનનો સમયગાળો વધારી દીધો છે અને તેના લીધે ટ્રેન સેવા કે વિમાન સેવા શરૂ કરવામાં આવી નથી. જો કે લોકડાઉન 3 મેના રોજ ખતમ થવા જઈ રહ્યું છે ત્યારે મજૂરો અને ફસાયેલા લોકો આશા રાખી રહ્યાં છે કે ટ્રેન સેવા ફરીથી શરૂ કરવામાં આવશે અને તેઓ પોતાના વતન સુધી પહોંચી શકશે. એક હાઈલેવલની બેઠક રાજનાથસિંહના ઘરે મળી હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સેવા 3મે શરૂ થઈ શકશે નહીં.  કોરોના વાઈરસના વધતાં જતાં કેસના લીધે આ સેવા લોકડાઉન પૂર્ણ થાય તરત જ ચાલુ થઈ શકે તેમ નથી. જો કે સરકાર મજૂરો કે ફસાયેલા લોકો માટે નોનસ્ટોપ ટ્રેન દોડાવી શકે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. આમ આ નિર્ણય પીએમ મોદી જ લેશે તે નક્કી છે અને તે બાદ અમલવારી થઈ શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">