Corona Crisis: સિંગાપુર પણ કરી રહ્યું છે ભારતને મદદ, 3650 ઑક્સીજન સિલિન્ડર સાથે ભારત રવાના થયું આઇએનએસ ઐરાવત

દેશમાં કોરોના રોગચાળા વિરુદ્ધ ચાલી રહેલી જંગમા ભારતને આખી દુનિયામાંથી મદદ મળી રહી છે. જેમાં હવે સિંગાપુરે પણ ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો છે. જેમાં 3650 ઓક્સિજન સિલિન્ડર સિંગાપુરથી ભારત આવવા રવાના થયા છે. આ ઉપરાંત 8 આઈએસઓ ટેન્કો સહિત ઘણી વધુ રાહત સામગ્રી ભારત મોકલવામાં આવી રહી છે.

Corona Crisis: સિંગાપુર પણ કરી રહ્યું છે ભારતને મદદ, 3650 ઑક્સીજન સિલિન્ડર સાથે ભારત રવાના થયું આઇએનએસ ઐરાવત
કોરોના સામેની જંગમાં સિંગાપુર પણ કરી રહ્યું છે ભારતને મદદ
Follow Us:
| Updated on: May 05, 2021 | 2:46 PM

Corona Crisis : દેશમાં Corona રોગચાળા વિરુદ્ધ ચાલી રહેલી જંગમા ભારતને આખી દુનિયામાંથી મદદ મળી રહી છે. જેમાં હવે સિંગાપુરે પણ ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો છે. જેમાં 3650 ઓક્સિજન સિલિન્ડર સિંગાપુરથી ભારત આવવા રવાના થયા છે. આ ઉપરાંત 8 આઈએસઓ ટેન્કો સહિત ઘણી વધુ રાહત સામગ્રી ભારત મોકલવામાં આવી રહી છે.

આ વિશે માહિતી આપતાં સિંગાપુરમાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના આઇએનએસ ઐરાવત રાહત સામગ્રી સાથે ભારત માટે રવાના થયું છે. આ રાહત સામગ્રીમાં 3650 ઓક્સિજન સિલિન્ડર, 8 આઈએસઓ ટાંકી અને વધુ સામાન સામેલ છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ભારતીય નૌકાદળના સાત જહાજો વિવિધ દેશોમાંથી તબીબી ઓક્સિજન ભરેલા તબીબી ઓક્સિજન કન્ટેનરો અને તબીબી ઉપકરણોનો માલસામાન ભારતને કોરોના રોગચાળા સામે લડવા માટે પહોંચાડવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ જહાજોમાં આઈએનએસ કોલકાતા, કોચી, તલવાર, તાબર, ત્રિકંદ, જલાશ્વ અને આઈએનએસ ઐરાવતનો સમાવેશ થાય છે. ભારતમાં Corona ની  બીજી લહેરમાં લોકોના શરીરમાં ઑક્સીજન લેવલ ઘટવાના નવા લક્ષણો સામે આવ્યા છે. જેના પગલે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેમજ દેશમાં ઑક્સીજન સુવિધાવાળા બેડની જરૂરિયાતની માંગ વધી રહી છે.

પર્સિયન ગલ્ફમાં પોસ્ટ કરેલા આઈએનએસ કોલકાતા અને આઈએનએસ તલવાર તાત્કાલિક આ કાર્યમાં રોકાયેલા હતા. તેઓ શુક્રવારે બહિરીનના મનામા બંદરમાં પ્રવેશ્યા હતા. આઈએનએસ તલવારે 40 મેટ્રિક ટન ઓક્સિજન સાથે ભારત તરફ આવવાનો પ્રવાસ શરૂ કર્યો છે.

નૌસેનાએ આ કામગીરી એવા સમયે શરૂ કરી છે જ્યારે દિલ્હી અને અન્ય ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓક્સિજનની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે લોકોના આરોગ્ય પર સંકટ સર્જાયું છે. આ ઉપરાંત ભારતીય નૌકાદળ સાથે એરફોર્સ પણ સતત ઑક્સીજન ટેન્કરો માટે અલગ અલગ દેશમા ઉડાન ભરી રહ્યું છે. તેમજ દેશમાં રેલ્વે દ્વારા ઑક્સિજન એક્સપ્રેસ મારફતે એક રાજ્યમાંથી બીજા રાજયમાં ઑક્સીજનનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">