Corona Breaking: કેરળ સરકારનો મોટો નિર્ણય, 31 જુલાઈ અને 1 ઓગસ્ટે પૂર્ણ પણે લોકડાઉનની જાહેરાત

રાજ્યમાં વિતેલા મંગળવારે કોરાનાના 22129 નવા મામલા સામે આવ્યા, જો કે 29 મે બાદ એક દિવસમાં મળી આવેલા કોરોના સંક્રમિતોની સંખ્યા ખુબ મોટી

Corona Breaking: કેરળ સરકારનો મોટો નિર્ણય, 31 જુલાઈ અને 1 ઓગસ્ટે પૂર્ણ પણે લોકડાઉનની જાહેરાત
Kerala govt's major decision, full lockdown announced on July 31 and August 1
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 12:22 PM

Corona Breaking:  કોરોનાનાં વધતા કેસને લઈ કેરળ સરકારે (Keral Govt) મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સંપૂર્ણ લોકડાઉન (Complete Lock Down)ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પેહલા રાજ્યમાં 24 અને 25 જુલાઈએ પણ પૂર્ણ પણે લોકડાઉન (Lockdown) લગાડી દેવામાં આવ્યું હતું. કેરળમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના જેટલા દર્દી સામે આવી રહ્યા છે તે દેશમાં  કોરોનાનાં નવા સામે આવી રહેલા કેસનાં અડધા ઉપરાંતનાં કેરળનાં જ છે. રાજ્યમાં વિતેલા મંગળવારે કોરાનાના 22129 નવા મામલા સામે આવ્યા, જો કે 29 મે બાદ એક દિવસમાં મળી આવેલા કોરોના સંક્રમિતોની સંખ્યા ખુબ મોટી છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાનાં જણાવ્યા પ્રમાણે સરકાર રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (National Centre for Disease Control)ની અધ્યક્ષતામાં 6 સદસ્યવાળી ટીમ કેરળ મોકલી ચુકી છે, કેમ કે કેરળમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">