મોંઘવારી અને બેરોજગારી વિરૂદ્ધ કોગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત

દિલ્હી પોલીસે પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરવા બદલ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરી છે.

મોંઘવારી અને બેરોજગારી વિરૂદ્ધ કોગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત
મોંઘવારી અને બેરોજગારી વિરૂદ્ધ પરવાનગી વગર વિરોધ પ્રદર્શન
Follow Us:
Nirupa Duva
| Edited By: | Updated on: Aug 05, 2022 | 1:23 PM

Congress protest : મોંઘવારી અને બેરોજગારી સામે સંસદથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. પાર્ટીના તમામ નેતાઓએ આજે ​​વિરોધ માર્ચની આગેવાની કરી હતી. આ રેલીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાયા હતા. તમામ પક્ષના નેતાઓએ કાળા કપડા પહેરીને સરકારનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન દિલ્હી પોલીસે (Delhi Police)પરવાનગી વિના વિરોધ કરવા બદલ કોંગ્રેસ (Congress)ના સાંસદ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરી હતી.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

લોકશાહીની હત્યા થઈ રહી છે

અટકાયત પર રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે શાંતિથી રાષ્ટ્રપતિ ભવન જવા માગતા હતા. રેલીમાં સામેલ તમામ લોકો રાજ્યસભા અને લોકસભાના સાંસદ છે. પરંતુ અમને જવા દેવામાં આવતા નથી. અમે અહીં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પર અમે અહિ છીએ. લોકશાહીની હત્યા થઈ રહી છે. કેટલાક સાંસદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી છે.” રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, ‘અમારું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે ભારતીય લોકશાહી સુરક્ષિત છે. અમારું કામ લોકોના પ્રશ્નો ઉઠાવવાનું છે અને અમે અમારું કામ કરી રહ્યા છીએ.

 

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">