કોંગ્રેસ નેતાએ કર્યા બાબા બૈજનાથના દર્શન, ભાજપ નેતાએ કહ્યું અહી ગૈર હિન્દુઓને આવવા પર છે પ્રતિબંધ

ઝારખંડ (Jharkhand) ના મધુપુરમાં પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પક્ષ-વિપક્ષ આમને સામને આવી રહ્યા છે અને બંને વચ્ચે વાક યુદ્ધો જમ્યા છે.

કોંગ્રેસ નેતાએ કર્યા બાબા બૈજનાથના દર્શન, ભાજપ નેતાએ કહ્યું અહી ગૈર હિન્દુઓને આવવા પર છે પ્રતિબંધ
Congress MLA Irfan Ansari at Baidyanath Dham temple at Deoghar
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 16, 2021 | 4:13 PM

દેશભરમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને બીજી બાજુ કેટલાય રાજ્યોમાં ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ યોજાઇ રહી છે. અહિંયા ઝારખંડ (Jharkhand) ના મધુપુરમાં પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પક્ષ-વિપક્ષ આમને સામને આવી રહ્યા છે અને બંને વચ્ચે વાક યુદ્ધો જમ્યા છે.

બુધવારે જામતારાના કોંગ્રેસના ધારાસભ્ય ઇરફાન અન્સારી (Congress MLA Irfan Ansari) એ બાબા બૈજનાથ મંદિર (Baidyanath Dham temple at Deoghar) માં પ્રાર્થના કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ઇરફાન અન્સારી મંદિરમાં પૂજા કરતાની તસવીર દેખાતાની સાથે જ ત્યાં હંગામો થયો હતો. ગોડ્ડાના સાંસદ નિશીકાંત દુબે (BJP MP Nishikant Dubey) એ ઇરફાન અન્સારી પર જોરદાર હુમલો કર્યો હતો. અને વિવાદિત નિવેદન આપ્યું હતું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

દુબેએ પ્રેસને કહ્યું કે, જે રીતે બિન-મુસ્લિમ કાબામાં પ્રવેશ કરી શકશે નહીં, તે જ રીતે ગેર હિન્દુ બાબા બૈજનાથ મંદિરમાં પ્રવેશી શકશે નહીં. નિશીકાંત દુબેએ ઇરફાન અન્સારીના બાબા બેજનાથના જવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે ઝારખંડના મુખ્ય સચિવ સાથે વાત કર્યા પછી, હું જિલ્લાના ડેપ્યુટી કમિશનર અને એસપીની બરતરફી સાથે કાર્યવાહીની માંગ કરીશ.

નિશીકાંત દુબેએ ધારાસભ્ય ઉપર રાસુકા લાદવાની માંગ કરી છે. જ્યારે પૂજા મંદિરની બહાર આવી ત્યારે ઇરફાન અન્સારીને આ વિશે સવાલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેણે નિશીકાંત દુબેને ઉપર પલટવાર કર્યો હતો અને કહ્યું હતું કે તેનું માનસિક સંતુલન ચોક્કસપણે બગડ્યું છે, જેની હું સારવાર કરી શકું છું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, નિશીકાંત અહીં રહે તો પરસ્પર સંવાદિતા બગડશે. બાબા મંદિરમાં પ્રવેશતાં જ ઇરફાન અન્સારીએ કહ્યું કે હું નાનપણથી જ મંદિરની મુલાકાત લેવા જઉ છું અને બાબા ભોલેના આશીર્વાદ મારી સાથે છે. તેણે કહ્યું કે નિશીકાંત કોણ છે,જે મને બાબાથી અલગ કરી શકે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">