Punjab New CM: કોંગ્રેસ નેતા ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા,પંજાબની સત્તા સંભાળશે

પંજાબના નવા સીએમ બન્યા ચરણજિત સિંહ ચન્ની કોંગ્રેસ નેતા હરીશ રાવતએ ટ્વવીટ કરીને જાણકારી આપી છે.હરીશ રાવત સાંજે 6.30 કલાકે રાજ્યપાલને મળશે.

Punjab New CM:  કોંગ્રેસ નેતા ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા,પંજાબની સત્તા સંભાળશે
Congress leader Charanjit Singh Channi to be new Punjab Chief Minister
Follow Us:
| Updated on: Sep 19, 2021 | 6:11 PM

Punjab New CM:  પંજાબના નવા સીએમ બન્યા ચરણજિત સિંહ ચન્ની કોંગ્રેસ નેતા હરીશ રાવત (Harish Rawat)એ ટ્વવીટ કરીને જાણકારી આપી છે.ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા સીએમ બનશે. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ચરણજીત સિંહ ચન્ની ( Charanjit Singh Channi)ને વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હરીશ રાવત સાંજે 6.30 કલાકે રાજ્યપાલને મળશે.

વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પંજાબના નવા સીએમ (Punjab Next CM Charamjeet Singh Chinni) ના નામે સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. ચરણજીત સિંહ ચન્ની ( Charanjit Singh Channi)રાજ્યના આગામી મુખ્યમંત્રી બનશે. તેઓ કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh)નું સ્થાન લેશે.ચરણજીત સિંહ ચન્નીને વિધાનસભા પક્ષના નેતા તરીકે બિનહરીફ ચૂંટાયા છે. થોડા સમયમાં તેઓ રાજ્યપાલ ભવન (Governor House)જશે અને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળશે.

તમને જણાવી દઈએ કે, ચરણજીત સિંહ ( Charanjit Singh Channi) એક શીખ દલિત ચહેરો છે. તેમને હવે પંજાબની કમાન સોંપવામાં આવી છે. પંજાબ કોંગ્રેસના નેતા સુખજિંદર સિંહ રંધાવાએ તેમના મુખ્યમંત્રી બનવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ચરણજીત સિંહ ચન્ની મારા નાના ભાઈ છે. આ સાથે તેમણે હાઈકમાન્ડ (High Command)ના નિર્ણયને આવકાર્યો હતો. રંધાવાએ સ્પષ્ટ કર્યું કે તેઓ આજે પણ શક્તિશાળી નેતા છે અને આવતીકાલે પણ રહેશે.

ચરણજીત સિંહ ચિન્નીને પંજાબના સીએમ નિયુક્ત કરાયા

જણાવી દઈએ કે, અગાઉ સુખજિંદર સિંહ રંધાવા (Sukhjinder Singh Randhawa)ને સીએમ બનાવવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ હવે તે સ્પષ્ટ છે કે ચરણજીત સિંહ ચિન્ની ( Charanjit Singh Channi)પંજાબના આગામી મુખ્યમંત્રી હશે. તેઓ પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત (Harish Rawat)સાથે રાજભવન જશે. જણાવી દઈએ કે ચંદીગઢમાં યોજાયેલી વિધાનસભા પક્ષની બેઠકમાં ચિન્નીના નામ પર મહોર લાગી હતી. હવે રાજ્યપાલને મળ્યા બાદ તેઓ પંજાબની સત્તા સંભાળશે.

આ પણ વાંચો : Amarinder vs Sidhu: સિદ્ધુના સલાહકારે કેપ્ટન પર વળતો પ્રહાર કર્યો, કહ્યું તમારા ISI એજન્ટ સાથે સંબંધ હતા, મોંઢુ ન ખોલાવો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">