સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવોની બેઠકમાં રસીના બગાડ અને સંભવીત ત્રીજી લહેરમાં બાળકોની સલામતી અંગે ચર્ચા કરી

સોનિયા ગાંધીએ બેઠકમાં કહ્યું હતું કે દૈનિક રસીકરણનો દર ત્રણ ગણો વધારવો પડશે, જેથી વર્ષના અંત સુધીમાં 75% વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી શકે. સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવોને રસીનો બગાડ ઓછો થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવોની બેઠકમાં રસીના બગાડ અને સંભવીત ત્રીજી લહેરમાં બાળકોની સલામતી અંગે ચર્ચા કરી
સોનિયા ગાંધી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 1:33 PM

કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) પાર્ટીના મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓ સાથે ડિજિટલ માધ્યમથી બેઠક યોજી હતી. આ દરમિયાન, તેમણે દેશમાં કોરોના (Corona) સામે રસીકરણની ગતિ વિશે ચિંતા વ્યક્ત કરી. સોનિયા ગાંધીએ કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઝડપી તૈયારી કરવાની અને ખાસ કરીને બાળકોની સલામતી માટે પગલાં લેવાની જરૂર છે.

સોનિયા ગાંધીએ બેઠકમાં કહ્યું હતું કે દૈનિક રસીકરણનો દર ત્રણ ગણો વધારવો પડશે, જેથી વર્ષના અંત સુધીમાં 75% વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી શકે. તેમણે કહ્યું, ‘તેમાં કોઈ શંકા નથી કે તે સંપૂર્ણપણે રસીના સપ્લાય અને સ્ટોક પર આધારિત છે. આપણે કેન્દ્ર સરકાર પર દબાણ ચાલુ રાખવું જોઈએ. મીટિંગ દરમિયાન સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવોને રસીનો બગાડ ઓછો થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું છે કે, ‘કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહાસચિવો અને પ્રભારીઓની બેઠકને સંબોધન કર્યું હતું. તેમણે રસીકરણની ગતિ વિશે ચિંતા વ્યક્ત કરી. તેમણે કોવિડ -19 મહામારીની ત્રીજી લહેરની તૈયારી કરવા અને બાળકોની સલામતીને પ્રાધાન્ય આપવા પર વધુ ભાર મૂક્યો.

સોનિયા ગાંધીએ સંસદના ચોમાસા સત્ર પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે આ બેઠક બોલાવી હતી, ચોમાસું સત્ર જુલાઈમાં થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના મુદ્દે કોંગ્રેસ છેલ્લા કેટલાક અઠવાડિયાથી સતત સરકાર પર પ્રહારો કરી રહી છે.

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">