લખીમપુર હિંસા કેસની તપાસ સુપ્રીમ કોર્ટના બે જજ દ્વારા કરાવવા રાષ્ટ્રપતિ સમક્ષ કોંગ્રેસની માંગ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે લખીમપુર ખીરી હિંસા કેસ પર અમે રાષ્ટ્રપતિને કહ્યું કે આરોપીના પિતા, જે ગૃહ રાજ્યમંત્રી છે, તેમને દૂર કરવા જોઈએ કારણ કે તેઓ હોદ્દા ઉપર હોય તો આ કિસ્સાની નિષ્પક્ષ તપાસ શક્ય નથી.

લખીમપુર હિંસા કેસની તપાસ સુપ્રીમ કોર્ટના બે જજ દ્વારા કરાવવા રાષ્ટ્રપતિ સમક્ષ કોંગ્રેસની માંગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 1:13 PM

Lakhimpur Kheri violence Case: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિમંડળ લખીમપુર ખીરી હિંસા કેસમાં (Lakhimpur Kheri Case) યોગ્ય કાર્યવાહીની માંગણી માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને (president ramnath kovind) મળ્યું હતું. આ દરમિયાન, ઘટનાની હકીકતો સાથે સંબંધિત એક મેમોરેન્ડમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવામાં આવ્યું હતુ. જેમાં સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશો દ્વારા લખીમપુર ખીરી હત્યા કેસની તપાસ કરવાની માંગ કરવામાં આવી.

લખીમપુર ખીરીમાં થયેલી હિંસાની ઘટના અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા માટે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ( Congressional delegation ) આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યું હતું. યુપીના લખીમપુર ખીરી જિલ્લામાં થયેલી હિંસાની ઘટના અંગે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને આ મામલે સક્રિય જોવા મળતી પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા અને તેમને આ ઘટના સંબંધિત હકીકતો સાથે એક મેમોરેન્ડમ રજૂ કર્યું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે લખીમપુર ખીરી હિંસા કેસ પર અમે રાષ્ટ્રપતિને કહ્યું કે આરોપીના પિતા, જે ગૃહ રાજ્યમંત્રી છે, તેમને દૂર કરવા જોઈએ કારણ કે તેઓ હોદ્દા ઉપર હોય તો આ કિસ્સાની નિષ્પક્ષ તપાસ શક્ય નથી. આ ઉપરાંત લખીમપુર ખીરી હત્યા કેસમાં અમે સુપ્રીમ કોર્ટના બે સિટીંગ જજો દ્વારા પણ તપાસની માંગ કરી હતી.

આ પણ વાંચોઃ Fact Check : શું સાચે WhatsApp રોજ રાત્રે થઇ જશે બંધ ? સરકારે સાચે આપ્યા છે આવા કોઇ આદેશ ? જાણો વાયરલ મેસેજની સત્યતા

આ પણ વાંચોઃ આ લોકો મહાત્મા ગાંધીને બદલે વીર સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે, AIMIM ના વડા ઓવેસીનો રાજનાથસિંહ પર વાકપ્રહાર

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">