આસામમાં લોકોને ફરી છેતરવા માટે કોંગ્રેસ સક્રિય, કોકરાઝારમાં બોલ્યા પીએમ મોદી

આસામમાં બીજા તબક્કા માટે મતદાન ચાલુ છે. ત્યારે બીજી તરફ પીએમ મોદીએ કોકરાઝારમાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું.કોંગ્રેસે ફરી એક વખત મહાજુથ બનાવીને કોકરાઝાર સહિતના સમગ્ર બોડોલેન્ડ પ્રાદેશિક ક્ષેત્રને ઠગાઈ કરવા માટે બહાર આવી છે.

આસામમાં લોકોને ફરી છેતરવા માટે કોંગ્રેસ સક્રિય, કોકરાઝારમાં બોલ્યા પીએમ મોદી
આસામના કોકરાઝારમાં રેલીને સંબોધતા પીએમ મોદી
Follow Us:
| Updated on: Apr 01, 2021 | 3:10 PM

Assam  માં બીજા તબક્કા માટે મતદાન ચાલુ છે. ત્યારે બીજી તરફ પીએમ મોદીએ કોકરાઝારમાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે હું બોડાફા ઉપેન્દ્રનાથ બ્રહ્મા જી ને નમન કરું છું. હું શ્રીમંત શંકર દેવ, ગુરુદેવ કાલિચરણ બ્રહ્મા જી અને ગુરુદેવ માધારામ બ્રહ્મા જી જેવા સંત આત્માઓ સાથે સંકળાયેલ આ ધરાને  વંદન  કરું છું.

આખું ભારત જાણે છે કે ફૂટબોલ અહીંના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમની ભાષામાં, કોંગ્રેસ અને તેના મહાહુતને ‘લાલ કાર્ડ’ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આસામના લોકો Assam  ના વિકાસ માટે એનડીએમાં વિશ્વાસ ધરાવે છે. Assam ની પ્રજાની આસ્થા આસામમાં શાંતિ અને સલામતી માટે એનડીએ પર છે આસામના લોકો આસામના સન્માન અને સંસ્કૃતિના રક્ષણ માટે એનડીએમાં વિશ્વાસ ધરાવે છે. તેથી આસામને દાયકાઓ સુધી લુંટનારા, આસામની સંસ્કૃતિને તબાહ કરનારા સપના જોઈ રહ્યાં છે અને મહાજુઠવાળા બોખલાય ગયા છે.

એનડીએ સરકારે ચા બગીચામાં કામ કરતા દરેકની ચિંતાને દૂર કરી 

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી મહાજોતના મહાજુઠ અને ડબલ એન્જિનના મહાવિકાસ વચ્ચે છે. કોંગ્રેસે અમારા સત્રો. અમારા નામઘરોને ગેરકાયદેસર કબજા ગ્રુપના હવાલે કર્યા છે. એનડીએએ તેમને મુક્ત કર્યા. કોંગ્રેસે દરેકને બરાક, બ્રહ્મપુત્રા, પર્વતો, મેદાનોમાં સૌને ભડકાયા છે. એનડીએએ તેમને વિકાસના પુલ સાથે જોડ્યા છે. ચાના બગીચામાં કામ કરતા સાથીદારોને કોંગ્રેસે કદી પૂછ્યું પણ નહીં. આ માત્ર એનડીએ સરકાર છે જેણે ચા બગીચામાં કામ કરતા મજૂરો અને ભાઈઓની દરેક ચિંતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

કોંગ્રેસે બધા સાથે દગો કર્યો એવી કોઈ આદિજાતિ નથી કે જેની જોડે કોંગ્રેસે દગો ના કર્યો હોય. તેમજ એનડીએ સરકાર કોચ, રાજબોંશી, મોરન, મોટોક, સુતીયા, તમામ જાતિઓના હિતમાં પગલાં લઈ રહી છે. આ માટે અહીં નવી વિકાસ સમિતિ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે મને સંતોષ છે કે વર્ષ 2016 માં અમે બીટીઆરમાં શાંતિ અને વિકાસના વચન માટે ખૂબ નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે. કોંગ્રેસના લાંબા શાસને આસામને બોમ્બ, બંદૂકો અને નાકાબંધીમાં ધકેલી દીધો હતો.

અમે આસામને શાંતિ આપી

એનડીએએ Assam ને શાંતિ અને સન્માન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે તે અટલજીની એનડીએ સરકાર છે, જેણે તમને બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલનો અધિકાર આપ્યો હતો. તે એનડીએની વર્તમાન કેન્દ્ર સરકાર છે, જેણે સ્થાયી શાંતિ માટે ઐતિહાસિક બોડો એકોર્ડ પર મહોર લગાવી હતી. આજે બીટીઆર પણ વિસ્તર્યો છે અને વિકાસ માટે નવી શરૂઆત કરવામાં આવી છે. બોડોલેન્ડના ટકાઉ વિકાસ માટેનો અમારો મંત્ર છે – શાંતિ, પ્રગતિ અને સંરક્ષણ એટલે કે શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા. લાંબા સમય પછી આસામમાં શાંતિ ફરી છે. એનડીએ સરકાર બંદૂક છોડીને પરત ફર્યા હોય તે તમામની મદદ કરવા પ્રતિબદ્ધ છે.

કોંગ્રેસ ફરીથી જૂઠ્ઠાણામાં ફસાઈ ગઈ

જે લોકો હજુ પણ પાછા ફર્યા નથી તેવા લોકોને વિનંતી કરું છું કે, તમે પણ શાંતિ અને વિકાસના આ મિશનમાં જોડાવો. કોંગ્રેસે ફરી એક વખત મહાજુથ બનાવીને કોકરાઝાર સહિતના સમગ્ર બોડોલેન્ડ પ્રાદેશિક ક્ષેત્રને ઠગાઈ કરવા માટે બહાર આવી છે. જે પક્ષના નેતાઓએ કોકરાઝારને હિંસાની આગમાં ધકેલી દીધા હતા તેમને આજે કોંગ્રેસે તેનું ભાગ્ય સોંપી દીધું છે. ગઈકાલે એક વીડિયોમાં આખા આસામ જોયું છે કે કેવી રીતે આસામની બહેનોના શ્રમના પ્રતિક એવા આસામની ઓળખ ગમોસાનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું હતું.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">