અયોધ્યા કેસ: ચીફ જસ્ટિસે કહ્યું કે જો સુનાવણી 18 ઓક્ટોબર સુધી પૂરી ના થઈ તો નિર્ણય આપવાની તક ખત્મ થઈ જશે

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ગુરૂવારે મોટી ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે અયોધ્યા કેસમાં સુનાવણી 18 ઓક્ટોબર સુધી ખત્મ થવી જરૂરી છે. જો સુનાવણી 18 ઓક્ટોબર સુધી પૂરી ના થઈ તો નિર્ણય આપવાની તક ખત્મ થઈ જશે. Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ […]

અયોધ્યા કેસ: ચીફ જસ્ટિસે કહ્યું કે જો સુનાવણી 18 ઓક્ટોબર સુધી પૂરી ના થઈ તો નિર્ણય આપવાની તક ખત્મ થઈ જશે
Follow Us:
| Updated on: Sep 26, 2019 | 6:33 AM

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ગુરૂવારે મોટી ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે અયોધ્યા કેસમાં સુનાવણી 18 ઓક્ટોબર સુધી ખત્મ થવી જરૂરી છે. જો સુનાવણી 18 ઓક્ટોબર સુધી પૂરી ના થઈ તો નિર્ણય આપવાની તક ખત્મ થઈ જશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે અયોધ્યા કેસ પર સુનાવણીનો 32મો દિવસ છે. ગુરૂવારે જેવી કેસની સુનાવણી શરૂ થઈ તો સૌથી પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ મામલે પોતાનો અભિપ્રાય મુક્યો. ચીફ જસ્ટિસે એક વખત ફરી એ વાતનો ઉલ્લેખ કર્યો કે આ કેસની સુનાવણી 18 ઓક્ટોબર સુધી ખત્મ થવી જરૂરી છે. જો અમે 4 અઠવાડિયામાં નિર્ણય આપી દીધો તો આ એક પ્રકારનો ચમત્મકાર હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે જો સુનાવણી 18 ઓક્ટોબર સુધી ખત્મ ના થઈ તો નિર્ણય આપવાની તક ખત્મ થઈ જશે. આ પહેલા પણ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આ વાત પર ટિપ્પણી કરી ચૂક્યા છે કે તમામ પક્ષોએ પ્રયત્નો કરવા જોઈએ કે 18 ઓક્ટોબર સુધી અયોધ્યા કેસની સુનાવણી પૂરી થઈ શકે. કારણ કે સુપ્રીમ કોર્ટને એક મહિના સુધીનો સમય આ કેસનો નિર્ણય લખવા માટે જોઈશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચીફ જસ્ટિસના આ નિવેદન પછી સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણીનો સમય વધારી દીધો હતો. સુપ્રીમ કોર્ટમાં હવે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ એક અઠવાડિયામાં 5 દિવસ સાંભળવામાં આવે છે. સાથે જ આ મામલે કોર્ટ દરરોજ 1 કલાક વધારે સુનાવણી કરે છે. આ સુનાવણી સાંજે 5 વાગ્યા સુધી કરવામાં આવી રહી છે. કોર્ટે આ મામલે એ પણ કહ્યુ હતુ કે જો જરૂરિયાત પડશે તો કોર્ટ શનિવારે પણ સુનાવણી કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">