CJI એસ.એ બોબડેએ જામિયામાં હિંસા અંગે આપ્યું નિવેદન, ‘વિદ્યાર્થીઓ હોવાથી કાયદો હાથમાં ન લઈ શકાય’

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ બોબડેએ જામિયામાં થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહી અંગે નિવેદન આપ્યું છે. સાથે કહ્યું કે, વિદ્યાર્થી હોવાના કારણે કાનૂન વ્યવસ્થા પોતાના હાથમાં લેવી ન જોઈએ. મહત્વનું છે કે, જામિયા મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે. આ પણ વાંચોઃ બિનસચિવાયલની પરીક્ષાની તપાસમાં SITનો રિપોર્ટ આજે નહીં અને અસીત વોરાએ ચાલતી પકડી Web […]

CJI એસ.એ બોબડેએ જામિયામાં હિંસા અંગે આપ્યું નિવેદન, 'વિદ્યાર્થીઓ હોવાથી કાયદો હાથમાં ન લઈ શકાય'
Follow Us:
| Updated on: Dec 16, 2019 | 10:25 AM

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ બોબડેએ જામિયામાં થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહી અંગે નિવેદન આપ્યું છે. સાથે કહ્યું કે, વિદ્યાર્થી હોવાના કારણે કાનૂન વ્યવસ્થા પોતાના હાથમાં લેવી ન જોઈએ. મહત્વનું છે કે, જામિયા મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે.

Image result for jamia

આ પણ વાંચોઃ બિનસચિવાયલની પરીક્ષાની તપાસમાં SITનો રિપોર્ટ આજે નહીં અને અસીત વોરાએ ચાલતી પકડી

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ જામિયા મામલે કહ્યું કે, અમે અધિકારોનું નિર્ધારણ કરીશું પરંતુ હિંસાની હાલતમાં આ થઈ શકે નહીં. પહેલા તમામ મામલો શાંત થઈ જાય પછી અમે સંજ્ઞાન લેશું. અમે અધિકારો અને શાંતિપૂર્ણ પ્રદર્શનની વિરોધમાં નથી.

Image result for jamia

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">