CJI રંજન ગોગોઈએ વડાપ્રધાન મોદીને લખી 3 ચિઠ્ઠીઓ, ચિઠ્ઠીમાં કરી આ વાત

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં 43 લાખથી વધુ પેન્ડિંગ કેસોને પૂર્ણ કરવા માટે ભારતના CJI રંજન ગોગોઈએ વડાપ્રધાન મોદીને 3 ચિઠ્ઠી લખી છે. ચિઠ્ઠીમાં ચીફ જસ્ટિસે વડાપ્રધાન મોદીને પ્રાથમિકતાની સાથે બે બંધારણીય સુધારા માટે કહ્યું છે. CJIએ વડાપ્રધાન મોદીને વિનંતી કરી છે કે સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યામાં વધારો થાય જે હાલમાં 31 છે અને હાઈકોર્ટના જજોની […]

CJI રંજન ગોગોઈએ વડાપ્રધાન મોદીને લખી 3 ચિઠ્ઠીઓ, ચિઠ્ઠીમાં કરી આ વાત
Follow Us:
| Updated on: Jun 22, 2019 | 5:42 AM

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં 43 લાખથી વધુ પેન્ડિંગ કેસોને પૂર્ણ કરવા માટે ભારતના CJI રંજન ગોગોઈએ વડાપ્રધાન મોદીને 3 ચિઠ્ઠી લખી છે. ચિઠ્ઠીમાં ચીફ જસ્ટિસે વડાપ્રધાન મોદીને પ્રાથમિકતાની સાથે બે બંધારણીય સુધારા માટે કહ્યું છે.

CJIએ વડાપ્રધાન મોદીને વિનંતી કરી છે કે સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યામાં વધારો થાય જે હાલમાં 31 છે અને હાઈકોર્ટના જજોની સેવાનિવૃતિની ઉંમર 62થી વધારીને 65 વર્ષ કરવામાં આવે. CJI રંજન ગોગોઈએ વડાપ્રધાનને ત્રીજા પત્રમાં બંધારણના અનુચ્છેદ 128 અને 224A હેઠળ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના સેવાનિવૃત જજના કાર્યકાળની જૂની પરંપરાને ફરી શરૂ કરવાની માગ કરી છે. તેથી વર્ષથી પેન્ડિંગ પડેલા કેસોનું ઝડપી નિરાકરણ લાવી શકાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

CJIએ લખ્યું કે સુપ્રીમ કોર્ટમાં હાલમાં જજોનું કોઈ પદ ખાલી નથી. સુપ્રીમ કોર્ટમાં હાલમાં કુલ 31 જજ છે. જ્યારે કોર્ટમાં કુલ 58669 કેસ પેન્ડિંગ છે. નવા કેસ આવવાને કારણે આ સંખ્યા સતત વધી રહી છે.

આ પણ વાંચો: NSGમાં ભારતની એન્ટ્રી પર ચીને ફરી કરી અવળચંડાઈ

CJIએ કહ્યું કે 26 કેસ વર્ષ 25 વર્ષોથી, 100 કેસ 20 વર્ષોથી, 593 કેસ 15 વર્ષોથી અને 4977 કેસ છેલ્લા 10 વર્ષોથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિગ છે. તેમને સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા 31થી વધારીને 37 કરવાની માગ કરી છે. CJIએ લખ્યું કે 24 હાઈકોર્ટમાં 43 લાખ કેસ પેન્ડિગ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વર્ષ 2008 પછી આ પ્રથમ વખત થયું કે જ્યારે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા મંજૂર પદના બરાબર થઈ. તે પહેલા 2008માં કોર્ટમાં જજની સંખ્યા 26 હતી, જેને વધારીને 31 કરવામાં આવી હતી. જે હવે 31થી વધારીને 37 કરવાની માગ CJIએ કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">