CJI બોબડેનું આંદોલનકારી ખેડૂતો મુદ્દે નિવેદન, આ પ્રદર્શન તબલીગ જમાત જેવી ઘટનાને જન્મ આપી શકે છે

ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે ગુરુવારે  કોરોના મહામારીમા તબલીગ જમાતને મંજૂરી આપવા બદલ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી પર સુનવણી કરી હતી. આ દરમ્યાન તેમણે ખેડૂતોના વિરોધ પ્રદર્શનના પરિણામે Covid-19 ની ફેલાવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

CJI બોબડેનું આંદોલનકારી ખેડૂતો મુદ્દે નિવેદન, આ પ્રદર્શન તબલીગ જમાત જેવી ઘટનાને જન્મ આપી શકે છે
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 07, 2021 | 5:37 PM

CJI -ભારતનાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે ગુરુવારે  કોરોના મહામારીમાં તબલીગ જમાતને મંજૂરી આપવા બદલ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. આ દરમ્યાન તેમણે ખેડૂતોનાં વિરોધ પ્રદર્શનનાં પરિણામે Covid-19ની ફેલાવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

સીજેઆઇ એસ.એ.બોબડેએ આ કેસની સુનાવણી કરી રહેલા ખંડપીઠની અધ્યક્ષતા કરી રહેલા સોલિસીટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે શું પ્રદર્શનકારી ખેડૂતો માટે સલામતીનાં પગલાં લેવામા આવી રહ્યા છે?  તેમણે કહ્યું કે આ પ્રદર્શન તબલીગ જમાત જેવી ઘટનાને જન્મ આપી શકે તેમ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સીજેઆઇએ ખેડૂતોના દિલ્હીની સરહદ પર 26 નવેમ્બરથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઇને ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી સમાન સમસ્યા પેદા થઈ શકે છે. મને ખબર નથી કે ખેડૂતો  કોવિડ -19 થી સુરક્ષિત છે કે નહિ.  સીજેઆઇએ અદાલતને સૂચન કર્યું છે કે તેની સ્થિતિ અંગે તપાસ કરે.  તેમણે કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવાની કોશિષ કરી રહ્યા છે કે કોવિડ-19 નો ફેલાવો ના થાય. એ બાબતને સુનિશ્ચિત કરીએ કે દિશાનિર્દેશોનું પાલન કરવામાં  આવે

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">