ચીને બંધક બનાવેલા લેફટનન્ટ કર્નલ, મેજર સહીત 10 સૈન્ય જવાનોને મુક્ત કર્યા

લદાખના ગલવાન ખીણ પ્રદેશમાંથી ચીને બંધક બનાવેલ લેફટનન્ટ કર્નલ, મેજર સહીતના 10 જવાનોને મુક્ત કર્યા છે. ગુરુવારે મેજર જનરલ સ્તરની યોજાયેલી મંત્રણા બાદ, ચીને બંધક બનાવેલ ભારતીય સૈન્યના લેફટનન્ટ કર્નલ, ત્રણ મેજર અને છ સૈન્ય જવાનોને ગઈકાલે મોડી સાંજે મુક્ત કર્યા છે. મિડીયા રિપોર્ટ મુજબ, ગઈકાલ ગુરુવારે ભારત અને ચીનના મેજર જનરલ કક્ષાએ, ગલવાન ખીણ […]

ચીને બંધક બનાવેલા લેફટનન્ટ કર્નલ, મેજર સહીત 10 સૈન્ય જવાનોને મુક્ત કર્યા
Follow Us:
| Updated on: Jun 19, 2020 | 7:23 AM

લદાખના ગલવાન ખીણ પ્રદેશમાંથી ચીને બંધક બનાવેલ લેફટનન્ટ કર્નલ, મેજર સહીતના 10 જવાનોને મુક્ત કર્યા છે. ગુરુવારે મેજર જનરલ સ્તરની યોજાયેલી મંત્રણા બાદ, ચીને બંધક બનાવેલ ભારતીય સૈન્યના લેફટનન્ટ કર્નલ, ત્રણ મેજર અને છ સૈન્ય જવાનોને ગઈકાલે મોડી સાંજે મુક્ત કર્યા છે.

મિડીયા રિપોર્ટ મુજબ, ગઈકાલ ગુરુવારે ભારત અને ચીનના મેજર જનરલ કક્ષાએ, ગલવાન ખીણ પ્રદેશમાં બન્ને દેશના સૈન્ય વચ્ચે ગત સોમવારે થયેલી હિંસક અથડામણ બાદ સરહદ પર સર્જાયેલ તણાવ દુર કરવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતની ઉગ્ર રજુઆત બાદ, ચીને બંધક બનાવેલા 10 જવાનોને મંત્રણા બાદ મોડી સાંજે મુક્ત કર્યાં હતા. ગલવાન ખીણ પ્રદેશમા સોમવારે ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અને ભારતીય સૈન્ય વચ્ચે થયેલ હિંસક અથડામણ દરમિયાન ભારતની 20 અને ચીનના 35 જેટલા સૈન્ય જવાનો શહીદ થયા હતા. ચીનના સૈન્યે ભારતના 10 સૈન્ય જવાનોને બંધક બનાવીને પોતાની સાથે ચીન લઈ ગયા હતા. જેનો ભારતે ઉગ્ર વિરોધ કર્યો હતો.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">