ચેન્નાઈના લોકોને પાણીની સમસ્યાથી મળશે છુટકારો, સરકાર આ પ્રકારે મોકલશે પાણી

ચેન્નાઈમાં પાણીની સમસ્યામાં રાહત આપવા માટે તમિલનાડુ સરકારે એક વિશેષ પગલુ ભર્યુ છે. પાણીની 50 વેગન ટ્રેન ચેન્નાઈ પહોંચી ગઈ છે. દક્ષિણ રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 50 વેગન ટ્રેન રાજધાની પહોંચી જશે. શહેરમાં ચાલી રહેલી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. તેમને વધુમાં જણાવ્યું કે એક વેગનમાં લગભગ 50 હજાર લીટર […]

ચેન્નાઈના લોકોને પાણીની સમસ્યાથી મળશે છુટકારો, સરકાર આ પ્રકારે મોકલશે પાણી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jul 13, 2019 | 11:09 AM

ચેન્નાઈમાં પાણીની સમસ્યામાં રાહત આપવા માટે તમિલનાડુ સરકારે એક વિશેષ પગલુ ભર્યુ છે. પાણીની 50 વેગન ટ્રેન ચેન્નાઈ પહોંચી ગઈ છે. દક્ષિણ રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 50 વેગન ટ્રેન રાજધાની પહોંચી જશે. શહેરમાં ચાલી રહેલી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. તેમને વધુમાં જણાવ્યું કે એક વેગનમાં લગભગ 50 હજાર લીટર પાણી રાખવાની ક્ષમતા છે.

ટ્રેનને જોલારપેટ્ટઈ સ્ટેશનથી લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી. તે સિવાય તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ રાજ્ય સરકારની યોજનાઓની જાહેરાત કરતા કહ્યું હતું કે ચેન્નાઈની પાણીની સમસ્યાને હલ કરવા માટે દરરોજ જોલારપેટ્ટઈથી રેલવે દ્વારા 10 મિલિયન લીટર પાણીનું પરિવહન કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ યોજના માટે 65 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાલમાં ચેન્નાઈ મેટ્રોપોલિટન વોટર સપ્લાઈ અને સીવરેજ બોર્ડ પાણી માટે કામ કરી રહ્યા છે. રાજધાનીમાં લગભગ 525 મિલિયન લીટર પાણી પ્રતિ દિવસ પહોંચાડવામાં આવી રહ્યું છે. હાલમાં ચેન્નાઈ ભયાનક પાણીના સંકટથી પસાર થઈ રહ્યું છે. ચેન્નાઈમાં ભૂગર્ભ જળની સપાટી ખત્મ થતી જાય છે. જેનાથી પીવાના પાણીની સમસ્યા વધતી જાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચેન્નાઈમાં પાણીની સમસ્યાની હાલત એવી છે કે સ્થાનિક લોકોને તેમના રોજિંદા કામ માટે પાણીના ખાનગી ટેન્કરનો સહારો લેવો પડી રહ્યો છે. આ ખાનગી ટેન્કરો બે ઘણા પૈસા લઈને પાણી આપે છે. ખાનગી પાણીના ટેન્કર વાળા લોકોનું કહેવું છે કે પૈસા બે ઘણા થાય છે કારણ કે પાણી ભરવા માટે તેમને દુર દુર સુધી જવુ પડે છે.

[yop_poll id=”1″]

આ પણ વાંચો: પાવાગઠ મહાકાળી મંદિરમાંથી સોના-ચાંદીની ઘટમાં વધારો થતાં ટ્રસ્ટીએ હાઈકોર્ટમાં કરી અરજી, જુઓ VIDEO

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">