Chardham Yatra: આયોજન કરતા હોવ તો, જાણી લો હવામાન વિભાગની ચેતવણી, 18થી 20 મે સુધી તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી

(Chardham Yatra) ચારધામયાત્રાને પગલે ખાસ તો કેદારનાથ (Kedarnath yatra)યાત્રા માટે યલો એલર્ટ(Yellow Alert) જાહેર કરવામાં આવ્યું છે. 18થી 20મી મે સુધીમાં રૂદ્રપ્રયાગ, ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર અને પિથૌરાગઢ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદ થવાનું પૂર્વાનુમાન છે.

Chardham Yatra: આયોજન કરતા હોવ તો, જાણી લો હવામાન વિભાગની ચેતવણી, 18થી 20 મે સુધી તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી
Chardham Yatra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 11:14 AM

(Chardham Yatra) ચારધામ યાત્રાને પગલે ખાસ તો કેદારનાથ (Kedarnath yatra)યાત્રા માટે વરસાદને કારણે યલો એલર્ટ(Yellow Alert) જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 18થી 20મી મે સુધીમાં રૂદ્રપ્રયાગ, ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર અને પિથૌરાગઢ જિલ્લામાં વીજળી તથા હવા સાથે ભારે વરસાદ થવાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે.

જિલ્લાધિકારી મયૂર દિક્ષિતે જણાવ્યું હતું કે હવામાનના પૂર્વાનુમાને ધ્યાનમાં રાખતા કેદારનાથ યાત્રા અંગે સર્તકતા રાખવામાં આવી રહી છે. કેદારનાથ ધામની યાત્રાએ આવી રહેલા શ્રદ્ધાળુઓને સંપૂર્ણ સતર્કતા સાથે યાત્રા કરવાનું કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે કરેલા વરતારાને પગલે જિલ્લા પ્રશાસને કેદારનઆથ ધામમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. યાત્રાસહિત અન્ય પર્યટન સ્થળો પર પહોંચી રહેલા પ્રવાસીઓ તેમજ શ્રદ્ધાળુઓને વરસાદની સ્થિતિમાં વિવિધ પડાવ ઉપર શણ લેવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ યાત્રા સાથે સંલગ્ન અધિકારીઓને સતર્ક રહેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

16 થી 20મી મે દરમિયાન થઈ શકે છે વરસાદ

તારીખ 16 મેથી 20મી મે સુધી હવામાન વિભાગ તરફથી રૂદ્રપ્રયાગ, ઉત્તરકાશી , ચમોલી, બાગેશ્વર અને પિથૌરાગઢ જિલ્લામાં વીજળી તથા હવા સાથે ભારે વરસાદ થવાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા અધિકારી મયૂર દિક્ષિતે જણાવ્યું હતું કે અમે વરસાદની પરિસ્થિતિમાં કેદારનઆથ ધામ આવી રહેવા શ્રદ્ધાળુઓ તેમજ પર્યટકોને સતર્કતા સાથે સુરક્ષિત સ્થાનો પર શણ લેવા માટે જણાવ્યું છે. સાથે જ યાત્રા સાએથ જોડાયેલા વિભાગીય અધિકારીઓ અને NDRF, SDRF અને પોલીસ દળને એલર્ટ મોડ પર રહેવાનો આદેશ આપ્યો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જણાવવામાં આવ્યું છે કે વરસાદ કે અન્ય કારણોસર જો રૂદ્રપ્રયાગ અને ગૌરીકુંડ હાઇવેને અસર થતા વૈક્લિપક રીતે યાત્રાનું સંચાલન યોજનાબદ્ધ રીતે કરવામાં આવે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">