NRC લાગુ કરવાના મુદ્દે કેન્દ્ર સરકારે આપ્યો સંસદમાં આ જવાબ, જાણો વિગતો

કેન્દ્ર સરકારે આજે કહ્યું કે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) લાગુ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમને સવાલ પૂછવામાં આવ્યો કે શું કેન્દ્ર સરકારની દેશભરમાં એનઆરસી લાગુ કરવાની કોઈ યોજના છે?

NRC લાગુ કરવાના મુદ્દે કેન્દ્ર સરકારે આપ્યો સંસદમાં આ જવાબ, જાણો વિગતો
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 18, 2021 | 10:33 AM

કેન્દ્ર સરકારે આજે કહ્યું કે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) લાગુ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમને સવાલ પૂછવામાં આવ્યો કે શું કેન્દ્ર સરકારની દેશભરમાં એનઆરસી લાગુ કરવાની કોઈ યોજના છે?

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે તેના લેખિત જવાબમાં કહ્યું કે, “અત્યાર સુધી સરકારે રાષ્ટ્રીય સ્તરે ભારતીય નાગરિકોનું રાષ્ટ્રીય રજિસ્ટર (NRC)તૈયાર કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.”

સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ અસમમાં એનઆરસી તૈયાર કરવામાં આવી હતી. જ્યારે અંતિમ એનઆરસી 31 ઓગસ્ટ, 2019 ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારે કુલ 3,30,27,661 અરજદારોમાંથી 19.06 લાખ લોકોને બહાર મૂકવામાં આવ્યા હતા. જેના લીધે સમગ્ર ભારતમાં વિવાદ ઉભો થયો હતો. તેમજ અનેક રાજ્યોમાં તેની વિરુદ્ધ આંદોલનો પણ થયા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

બીજા પ્રશ્નના જવાબમાં નિત્યાનંદ રાયે કહ્યું કે નાગરિકતા અધિનિયમ, 1955 અને ભારતીય નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટર હેઠળ અટકાયત કેન્દ્ર( ડિટેન્શન સેન્ટર) ની કોઇ જોગવાઈ નથી. તેમણે કહ્યું કે, 28 ફેબ્રુઆરી, 2012 ના રોજ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે આવી સજા ભોગવતા વિદેશી નાગરિકોને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવે અને તેમને દેશનિકાલ અથવા પ્રત્યાર્પણ સુધી મર્યાદિત અવર જવર સાથે યોગ્ય સ્થાને રાખવામાં આવે.

નિત્યાનંદ રાયે કહ્યું કે, આ નિર્દેશ બાદ, ગૃહ મંત્રાલયે 7 માર્ચ, 2012 ના રોજ, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટદારોને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવા સૂચનાઓ આપી હતી. મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ગેરકાયદેસર સ્થળાંતર કરનારા અને વિદેશીઓની અટકાયત માટેની તેમની સ્થાનિક જરૂરિયાતો અનુસાર ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવે છે. જેમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારા અથવા વિદેશીઓ હોય છે જેમની સજા પૂર્ણ થઈ ગઈ છે અને જેમની પાસે દેશનિકાલ અથવા પ્રત્યાર્પણ સબંધી દસ્તાવેજોના ન હોવાને લીધે કાર્યવાહીમાં વિલંબ થયો હોય.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">