Big News: CDS બિપન રાવતના હેલિકોપ્ટ ક્રેશ ઘટનામાં 14માંથી 13 લોકોના મોતની પુષ્ટિ, ઘટનાને લઇ સાંજે PM આવાસ પર CCSની બેઠક મળશે

CDS બિપન રાવતના હેલિકોપ્ટ ક્રેશ ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. હેલિકોપ્ટરમાં સવાર 14માંથી 13 લોકોના મોતની પુષ્ટિ થઇ છે. તમામ મૃતદેહોની ઓળખ DNA તપાસથી કરવામાં આવશે.

Big News: CDS બિપન રાવતના હેલિકોપ્ટ ક્રેશ ઘટનામાં 14માંથી 13 લોકોના મોતની પુષ્ટિ, ઘટનાને લઇ સાંજે PM આવાસ પર CCSની બેઠક મળશે
helicopter crashes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 5:17 PM

CDS બિપન રાવતના હેલિકોપ્ટ ક્રેશ ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. હેલિકોપ્ટરમાં સવાર 14માંથી 13 લોકોના મોતની પુષ્ટિ થઇ છે. તમામ મૃતદેહોની ઓળખ DNA તપાસથી કરવામાં આવશે.તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર Mi-17V5 ક્રેશ થયું હતું. બોર્ડમાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને કેટલાક અન્ય સેના અધિકારીઓ સહિત કુલ 14 લોકો સવાર હતા. ક્રેશ થતાં જ હેલિકોપ્ટરમાં આગ લાગી અને આસપાસના વૃક્ષો પણ સળગવા લાગ્યા. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી, સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા.

બીજી તરફ એવી પણ માહિતી છે કે બિપિન રાવતના પત્ની મધુલિકા રાવતના પરિવારજનોને ફોન કરીને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

કેવી રીતે થયો હતો અકસ્માત?

ભારતીય વાયુસેનાએ અકસ્માતનું કારણ જાણવા તપાસના આદેશ આપ્યા છે. તે જ સમયે, કેટલાક અહેવાલોમાં એવું માનવામાં આવે છે કે તેની પાછળ ખરાબ હવામાન પણ એક કારણ હોઈ શકે છે.

હેલિકોપ્ટરમાં સવાર લોકોના નામની યાદી

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">