Budget 2021 Agriculture : ખેડૂતોની બજેટ પર શું-શું અપેક્ષા ?

Budget 2021 Agriculture : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આગામી વર્ષ 2021-22 માટેનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરશે.

Budget 2021 Agriculture : ખેડૂતોની બજેટ પર શું-શું અપેક્ષા ?
Follow Us:
| Updated on: Feb 01, 2021 | 10:50 AM

Budget 2021 Agriculture : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આગામી વર્ષ 2021-22 માટેનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરશે. આ બજેટ પર, ખેડૂતોઓ શું રાખે છે અપેક્ષા ?

આ બજેટ પર, ખેડૂતોની અપેક્ષાઓ પણ જોડાયેલી છે. અને તેમની કેટલીક માંગણીઓ પણ છે કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી રકમ પૂરતી નથી તેમાં વધારો થવો જોઇએ. આ ઉપરાંત, ખેડૂતોને બજેટમાં એવી નીતિની આશા છે કે તેમના પાક માટે યોગ્ય ભાવ મળે અને આયાત-નિકાસના નિર્ણયથી તેમને લાભ મળે.

કૃષિ ઉત્પાદનોની આયાત-નિકાસ પર આશા

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

કૃષિ નિષ્ણાંતોના મત મુજબ, ખેડૂતોની સૌથી મોટી સમસ્યા તેમના પાક માટે યોગ્ય ભાવ ન મળવા તે છે. ગત વર્ષે 2020માં બટાટા અને ડુંગળીના વધતા ભાવને રોકવા માટે કેન્દ્ર સરકારે નાફેડ દ્વારા વિદેશથી 15,000 ટન બટાટા અને 15,000 ટન ડુંગળીની આયાતનો નિર્ણય લીધો હતો. જોકે, કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા આ મોડો લેવાયેલો નિર્ણય હતો. કારણ કે ત્યાં સુધીમાં ભારતીય સ્ટોક પણ મંડીઓ સુધી પહોંચવા માંડ્યો હતો.

ખેડૂત આગેવાનોની શું છે સલાહ ?

મોટાભાગના ખેડૂત આગેવાનોનો એક મત એવો પણ છેકે કેન્દ્ર સરકારે બજેટમાં નિષ્ણાત સમિતિની રચનાની ઘોષણા કરવી જોઈએ. જે પાકની વાસ્તવિક પરિસ્થિતિનું સચોટ આકારણી કરી શકે અને આયાતનો સમય નક્કી કરી શકે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે ભારતીય ઉત્પાદનોના ભાવ ઘટશે નહીં. જો તેઓ ખોટા સમયે વિદેશથી કૃષિ પેદાશો લાવે તો. આ સિવાય આ સમિતિ સરકારને નિકાસ અંગે સલાહ પણ આપી શકે.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">