ખેડૂત આંદોલન: રિહાનાની વિરૂદ્ધ મેદાનમાં ઉતર્યા અભિનેતા અક્ષય કુમાર-અજય દેવગણ, જાણો શું કહ્યું

ખેડૂત આંદોલનને લઈ જ્યારે પોપ સિંગર રિહાનાએ ટ્વીટ કર્યુ છે. સમગ્ર દુનિયાની નજર ભારતમાં ચાલી રહેલા આ આંદોલન પર ટકી છે. આ લિસ્ટમાં મિયા ખલીફાથી લઈ એક્ટિવેસ્ટિ ગ્રેટા થનબર્ગનું નામ આવી રહ્યુ છે.

ખેડૂત આંદોલન: રિહાનાની વિરૂદ્ધ મેદાનમાં ઉતર્યા અભિનેતા અક્ષય કુમાર-અજય દેવગણ, જાણો શું કહ્યું
Follow Us:
| Updated on: Feb 03, 2021 | 5:30 PM

ખેડૂત આંદોલનને લઈ જ્યારે પોપ સિંગર રિહાનાએ ટ્વીટ કર્યુ છે. સમગ્ર દુનિયાની નજર ભારતમાં ચાલી રહેલા આ આંદોલન પર ટકી છે. આ લિસ્ટમાં મિયા ખલીફાથી લઈ એક્ટિવેસ્ટિ ગ્રેટા થનબર્ગનું નામ આવી રહ્યુ છે. હવે અક્ષયકુમારે તે તમામ સેલેબ્સને આઈનો દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. અભિનેતાએ વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરેલા નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે ખેડૂત અમારા દેશનો એક મહત્વનો ભાગ છે. તેમની પરેશાનીઓનું સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ પ્રયત્નનું સમર્થન કરવું જોઈએ. આ સિવાય અભિનેતા અજય દેવગણ અને સુનીલ શેટ્ટીએ પણ આ મુદ્દા પર ટ્વીટ કર્યુ છે. બંને દિગ્ગજ અભિનેતાઓએ એકજૂટતાનો સંદેશ આપતા સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ બહારના પ્રપોગન્ડાના પ્રભાવમાં ના આવો. અડધું સત્ય હંમેશા ખતરનાક સાબિત થાય છે.

આ પણ વાંચો: REIT IPO: બ્રુકફિલ્ડ ઇન્ડિયા રીઅલ એસ્ટેટ ટ્રસ્ટમાં આવી રોકાણની તક, જાણો શું છે REIT IPO

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">