મુશ્કેલીમાં મુકાઈ શકે છે બોલીવુડ અભિનેતા સન્ની દેઓલ, તેમની વિરૂધ્ધ થઈ ફરીયાદ

ગુરદાસપુર લોકસભા સીટના ઉમેદવાર સન્ની દેઓલ પર રોડ શો દરમિયાન ધાર્મિક ભાવનાઓને ઠેસ પોંહચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમની વિરૂધ્ધ ચંદીગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ શિવસેના હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ નિશાંત શર્માએ કરી છે. તેમને સન્ની દેઓલની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. નિશાંત શર્માએ કહ્યું કે સન્ની દેઓલના રોડ શો […]

મુશ્કેલીમાં મુકાઈ શકે છે બોલીવુડ અભિનેતા સન્ની દેઓલ, તેમની વિરૂધ્ધ થઈ ફરીયાદ
Follow Us:
| Updated on: May 04, 2019 | 4:09 AM

ગુરદાસપુર લોકસભા સીટના ઉમેદવાર સન્ની દેઓલ પર રોડ શો દરમિયાન ધાર્મિક ભાવનાઓને ઠેસ પોંહચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમની વિરૂધ્ધ ચંદીગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

આ ફરિયાદ શિવસેના હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ નિશાંત શર્માએ કરી છે. તેમને સન્ની દેઓલની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. નિશાંત શર્માએ કહ્યું કે સન્ની દેઓલના રોડ શો દરમિયાન એક વ્હીકલમાં બેઠેલા છે, જે વ્હીકલ પર સન્ની દેઓલ સહિત અન્ય સમર્થકો બેઠેલા છે. તેની સામે ભગવાન શિવનો ફોટો લાગેલો છે. આ ફોટોની ઉપર સન્ની દેઓલ પગ મુકીને બેઠેલા છે.

TV9 Gujarati

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ રીતે સન્ની દેઓલે ભગવાન શિવનું અપમાન કર્યુ છે. તેનાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પોંહચી છે. તેથી આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">