બંગાળમાં ઘમસાણ! ભાજપના કાર્યકર્તાઓએ નમાજની વિરોધમાં રસ્તા પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચેના વિવાદોના અંત આવી રહ્યો નથી. રાજનીતિક ઘમસાણ ભાજપ અને ટીએમસી વચ્ચે સતત ચાલુ છે. હવે ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ રસ્તાઓ પર નમાજના વિરોધમાં ઉતરી આવ્યા છે. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ શરીરમાં કયા વિટામિનની […]
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચેના વિવાદોના અંત આવી રહ્યો નથી. રાજનીતિક ઘમસાણ ભાજપ અને ટીએમસી વચ્ચે સતત ચાલુ છે. હવે ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ રસ્તાઓ પર નમાજના વિરોધમાં ઉતરી આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
#Bengal BJP youth wing chants Hanuman Chalisa to protest against Friday namaz. pic.twitter.com/rbKqwoEyKB
— Tv9 Gujarati (@tv9gujarati) June 26, 2019
આ પણ વાંચો: VIDEO: ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો દિકરો બેટ લઈને ગુંડાગીરી પર ઉતરી આવ્યો
કાર્યકર્તાઓની હત્યાઓને લઈને બંને પાર્ટીઓ આમને-સામને આવી ગયી છે. ભાજપના કાર્યકર્તાઓએ રસ્તા પર નમાજ પઢવાની વાતને લઈને વિરોધ કર્યો છે. મંગળવારના રોજ ભાજપ કાર્યકર્તાઓ પણ વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને નમાજના વિરોધમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો.
ભાજપનો આક્ષેપ છે કે નમાજના લીધે રસ્તો બંધ કરી દેવાઈ છે અને તેના લીધે જે મરીજ છે તેને ઝલદી હોસ્પિટલમાં પહોંચાડી શકાતા નથી. લોકો પણ સમયસર ઓફિસ પહોંચી શકતા નથી. ભાજપના યુવા મોર્ચાના અધ્યક્ષ ઓપી સિંહે કહ્યું કે જ્યાં સુધી નમાજ પઢવામાં આવશે ત્યાં સુધી રસ્તાં પર પણ દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો