BJPએ મમતા બેનર્જીને પૂછ્યું, ઇસ્લામીક પ્રાર્થના કરી શકો છો, તો જયશ્રી રામ બોલવામાં કેમ તકલીફ થાય છે?

વિશ્વ હિન્દુ પરિષદના ડો.સુરેન્દ્ર જૈને કહ્યું કે “ભગવાનના નામ જય શ્રી રામથી પહેલા રાવણ અપમાનીત મહેસૂસ કરતો હતો અને હવે, સેક્યુલર માફિયા!”

BJPએ મમતા બેનર્જીને પૂછ્યું, ઇસ્લામીક પ્રાર્થના કરી શકો છો, તો જયશ્રી રામ બોલવામાં કેમ તકલીફ થાય છે?
Mamata Banerjee
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 24, 2021 | 3:45 PM

વિશ્વ હિન્દુ પરિષદના ડો.સુરેન્દ્ર જૈને કહ્યું કે “ભગવાનના નામ જય શ્રી રામથી પહેલા રાવણ અપમાનીત મહેસૂસ કરતો હતો અને હવે, સેક્યુલર માફિયા!” બંગાળ બીજેપીએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને સવાલ કર્યો છે કે જો પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ સરકારની કોઈ પણ ઘટનામાં ઇસ્લામિક પ્રાર્થના કરી શકે છે, તો તેમને જય શ્રીરામ બોલવું કેમ મુશ્કેલ લાગે છે?

તમને જણાવી દઇએ કે શનિવારે વિક્ટોરિયા મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે જય શ્રીરામના નારા પર મમતા બેનર્જી રોષે ભરાયા હતા. જેના વિરોધ સ્વરૂપ તેમણે કોઇ ભાષણ પણ આપ્યું નહોતું. રવિવારે બંગાળ બીજેપીએ ટ્વિટ કર્યું હતું કે, જો સીએમ મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ સરકારના કોઈપણ કાર્યક્રમમાં ઇસ્લામિક પ્રાર્થના કરી શકે છે, તો પછી તેમને જય શ્રી રામ બોલવામાં તકલીફ કેમ છે? તૃષ્ટિકરણ માટે? તેમણે બંગાળને બદનામ કર્યું અને નેતાજીની જયંતી પ્રસંગે તેમના આચરણ દ્વારા નેતાજીની વિરાસતનું અપમાન કર્યું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વિશ્વ હિન્દુ પરિષદે પણ મમતાને ઘેર્યા બીજી તરફ, વિશ્વ હિન્દુ પરિષદના ડો.સુરેન્દ્ર જૈનએ ટ્વિટ કર્યું છે કે, “ભગવાનના નામ જયશ્રી રામના નામ પહેલાં રાવણ પોતાનું અપમાન સમજતો હતો, અને હવે સેક્યુલરમાફિયા! હારનો ભય એટલો ભયાવહ છે કે તમે દેશની આત્માને પણ અપમાનિત કરો છો? મમતાજી, રામ ભારતના આત્મા છે, તેમના નામનો જાપ કરવાથી દેશ જ નહીં પરંતુ વિશ્વને ગૌરવ છે.”

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">