Bihar Political News: મહાગઠબંધન સરકારમાં સામેલ કોંગ્રેસે શરૂ કર્યો ખેલ, 5-5 ડેપ્યુટી સીએમની માગ કરી નાખી

કોંગ્રેસના (Congress) નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અનિલ શર્માએ પાંચ નાયબ બનાવવાની માંગને જાતિ અને ધર્મ સાથે જોડી દીધી છે. તેમણે કહ્યું છે કે જાતિ અને ધર્મ બિહાર(Bihar)માં સમાજની વાસ્તવિકતા છે.

Bihar Political News: મહાગઠબંધન સરકારમાં સામેલ કોંગ્રેસે શરૂ કર્યો ખેલ,  5-5 ડેપ્યુટી સીએમની માગ કરી નાખી
Sonia and Rahul gandhi (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 8:53 AM

બિહારમાં મહાગઠબંધનની સરકાર(Coalition Government)માં કોંગ્રેસે નવો દાવ લગાવ્યો છે. અહેવાલ છે કે કોંગ્રેસે પાંચ-પાંચ નાયબ મુખ્યમંત્રીની માંગણી કરી છે. કોંગ્રેસ(Congress)ના પૂર્વ પ્રદેશ પ્રમુખે આ માંગ ઉઠાવી છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અનિલ શર્માએ પાંચ નાયબ બનાવવાની માંગને જાતિ અને ધર્મ સાથે જોડી દીધી છે. તેમણે કહ્યું છે કે જાતિ અને ધર્મ બિહારમાં સમાજની વાસ્તવિકતા છે. આવી સ્થિતિમાં પછાત, અતિ પછાત, અનુસૂચિત જાતિ, મુસ્લિમ અને સવર્ણમાંથી એક-એક નાયબ મુખ્યમંત્રી બનાવો.

આંધ્રપ્રદેશનું ઉદાહરણ આપતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અનિલ શર્માએ કહ્યું કે ત્યાં પાંચ નાયબ મુખ્યમંત્રી કામ કરે છે. આ પહેલા કોંગ્રેસના એક ધારાસભ્યએ એક માત્ર યાદવ કોંગ્રેસના ધારાસભ્ય હોવાનો ઉલ્લેખ કરીને મંત્રી પદની માંગણી કરતો પત્ર લખ્યો છે.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

હું જ યાદવ ધારાસભ્ય છું, મને મંત્રી બનાવો!

કોંગ્રેસના ખાગરિયાના ધારાસભ્ય છત્રપતિ યાદવે પોતાને મંત્રી બનાવવા અંગે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. પોતાના પત્ર દ્વારા ધારાસભ્યએ જણાવ્યું છે કે યાદવ કોંગ્રેસમાં સૌથી પછાત સમુદાય (ઓબીસી)માંથી એકમાત્ર ધારાસભ્ય છે. લોકોમાં કોંગ્રેસનો સંદેશો આપવા અને અત્યંત પછાત સમાજમાં પોતાની પકડ મજબૂત કરવા આ સમાજમાંથી મંત્રી બનાવવા જરૂરી છે.

કેબિનેટ વિસ્તરણને લઈને હોબાળો વધુ તીવ્ર બન્યો

રાજ્યમાં નવી સરકાર બની છે. મુખ્યમંત્રી તરીકે 8મી વખત નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. હવે તમામની નજર કેબિનેટના વિસ્તરણ પર છે. દરમિયાન, તેજસ્વી ગુરુવારે રક્ષાબંધનના તહેવાર પર પાર્ટી સુપ્રીમો લાલુ પ્રસાદના આશીર્વાદ લેવા અને બહેનોને રાખડી બાંધવા માટે દિલ્હી જવા રવાના થયા હતા. ખાસ વાત એ છે કે આશીર્વાદ લેવાની સાથે સાથે કેબિનેટમાં સામેલ થનારાઓના નામ પર પણ લાલુ દ્વારા મહોર લાગશે.

Latest News Updates

દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
g clip-path="url(#clip0_868_265)">