બિહારમાં વીજળી પડવાથી 83 લોકોના મોત, ઉત્તરપ્રદેશમાં પણ 24 લોકોએ ગુમાવ્યો જીવ

બિહારના અલગ અલગ જિલ્લામાં આકાશીય વીજળીએ કાળો કેર વર્તાવ્યો છે. વીજળી પડવાથી અત્યારસુધીમાં 83 લોકોના જીવ ગયા છે. મુખ્યમંત્રીએ તમામ મૃતકના પરિવારજનોને 4 લાખ રુપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે બિહારના મોટાભાગના વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.   Web Stories […]

બિહારમાં વીજળી પડવાથી 83 લોકોના મોત, ઉત્તરપ્રદેશમાં પણ 24 લોકોએ ગુમાવ્યો જીવ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:20 PM

બિહારના અલગ અલગ જિલ્લામાં આકાશીય વીજળીએ કાળો કેર વર્તાવ્યો છે. વીજળી પડવાથી અત્યારસુધીમાં 83 લોકોના જીવ ગયા છે. મુખ્યમંત્રીએ તમામ મૃતકના પરિવારજનોને 4 લાખ રુપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે બિહારના મોટાભાગના વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 577 નવા કેસ નોંધાયા, 410 દર્દી થયા સ્વસ્થ, જાણો તમારા જિલ્લાની વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ સિવાય અન્ય પાર્ટીના નેતાઓએ 83 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી. બિહારના અલગ અલગ 23 જિલ્લામાં વીજળી પડવાથી લોકોના મોત થયા છે. ગોપાલગંજ જિલ્લામાં સૌથી વધારે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. મધુબની અને નબાદા જિલ્લામાં પણ 8-8 લોકોના જીવ ગયા છે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આગામી 72 કલાક સુધી બિહારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ફક્ત બિહારમાં જ 83 લોકોના મોતનું તાંડવ નથી સર્જાયું પણ ઉત્તરપ્રદેશમાં પણ વીજળી પડવાથી અંદાજે 24 લોકોના જીવ ગયા છે. જો કે ઘણાં લોકો ઘાયલ થયા હોવાનો પણ અહેવાલ છે. સરકારે લોકોને ઘરમાં જ રહેવા અને સાવચેતી દાખવવા માટે અપીલ કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">