કૃષિ કાયદા પર ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરવા અંગે કૃષિ મંત્રીએ આપ્યું આ મોટું નિવેદન

દેશમાં કૃષિ કાયદા( Farm Laws)અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર(Narendrasinh Tomar)નું મોટું નિવેદન આવ્યું છે.નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે, જો કોઈ ખેડૂત સંગઠન મધ્ય રાત્રિએ પણ ખેડૂત કાયદાની જોગવાઈ પર વાત કરવા માંગે છે તો સરકાર તેના માટે તૈયાર છે.

કૃષિ કાયદા પર ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરવા અંગે કૃષિ મંત્રીએ આપ્યું આ મોટું નિવેદન
કૃષિ કાયદા પર ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરવા અંગે કૃષિ મંત્રીએ આપ્યું આ મોટું નિવેદન
Follow Us:
| Updated on: Jun 18, 2021 | 7:25 PM

દેશમાં કૃષિ કાયદા( Farm Laws)અંગે સરકાર અને ખેડૂતો વચ્ચે થયેલી વાતચીત પર કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર(Narendrasinh Tomar)નું મોટું નિવેદન આવ્યું છે. નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે, જો કોઈ ખેડૂત સંગઠન મધ્ય રાત્રિએ પણ ખેડૂત કાયદાની જોગવાઈ પર વાત કરવા માંગે છે તો સરકાર તેના માટે તૈયાર છે.

નરેન્દ્રસિંહ તોમરે(Narendrasinh Tomar) જણાવ્યું હતું કે, ખેડૂત સંગઠનો કૃષિ કાયદા( Farm Laws) ના અધિનિયમ વિશે વાત કરવા માંગતા હોય તો ખેડૂત અધિનિયમ પાછો ખેંચવા સિવાય સરકાર તેના માટે તૈયાર છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ગત અઠવાડિયે પણ કૃષિ મંત્રીએ કહ્યું હતું કે સરકાર વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે ફરી વાતચીત શરૂ કરવા તૈયાર છે. જ્યારે તેમણે ખેડૂત સંગઠનોને ત્રણ કૃષિ કાયદા( Farm Laws) ઓની જોગવાઈઓ સામે વાંધો છે તેવા નક્કર તર્ક સાથે તેમનો દ્રષ્ટિકોણ સમજાવવા જણાવ્યું હતું.

22 જાન્યુઆરીએ સરકાર અને યુનિયનો વચ્ચે મડાગાંઠને સમાપ્ત કરવા 11માં રાઉન્ડની વાતચીત કરવામાં આવી હતી. તેની બાદ 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોએ કૃષિ કાયદા વિરુદ્ધમાં નીકળેલી ટ્રેક્ટર રેલી દરમ્યાન વ્યાપક હિંસા પછી વાટાઘાટો અટકી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો ખેડૂત આ ત્રણે કૃષિ કાયદાઓનો વિરોધ કરવા છ મહિનાથી વધુ સમયથી દિલ્હીની સરહદો પર પડાવ કરી રહ્યા છે. આ ખેડુતોને ડર છે કે નવા કૃષિ કાયદાના અમલ સાથે લઘુતમ ટેકાના ભાવે પાકની સરકારી ખરીદીનો અંત આવશે. સુપ્રીમ કોર્ટે આગામી આદેશો સુધી ત્રણ કૃષિ કાયદાના અમલીકરણ પર સ્ટે મુક્યો છે અને ઉકેલ લાવવ માટે એક સમિતિની રચના કરી છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">