વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી ઓગસ્ટે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું કરશે ભૂમિપૂજન

અયોધ્યામા રામ મંદિરના ભૂમિપૂજન માટે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના આંમત્રણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું છે. આગામી 5મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામા 70 એકરમાં 161 ફૂટ ઊંચા બનનાર રામ મંદિરનુ ભૂમિપૂજન કરશે. રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે વડાપ્રધાનની અનુકુળતા માટે 3 અને 5 ઓગસ્ટ એમ બે તારીખ મોકલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન માટે 5મી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી ઓગસ્ટે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું કરશે ભૂમિપૂજન
Follow Us:
| Updated on: Jul 19, 2020 | 7:38 AM

અયોધ્યામા રામ મંદિરના ભૂમિપૂજન માટે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના આંમત્રણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું છે. આગામી 5મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામા 70 એકરમાં 161 ફૂટ ઊંચા બનનાર રામ મંદિરનુ ભૂમિપૂજન કરશે. રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે વડાપ્રધાનની અનુકુળતા માટે 3 અને 5 ઓગસ્ટ એમ બે તારીખ મોકલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન માટે 5મી ઓગસ્ટ અનુકુળતા હોવાનું પીએમઓએ જાણ કરી છે. 70 એકરમાં બનનાર મંદિર પરિસરનુ નિરિક્ષણ પણ કરશે. 161 ફુટ ઊંચા રામમંદિરમાં કુલ 5 ગુંબજ હશે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">