ભારત બાયોટેકને નેઝલની વેક્સિન માટે DCGIએ આપી મંજૂરી, કોવિડ સામે વધુ અસરકારક

iNCOVACC એ ભારતની પહેલી નેઝલ વેક્સિન છે, જેને ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. તે વાસ્તવમાં બૂસ્ટર વેક્સિન છે. હાલમાં, તેના ઈમરજન્સીના ઉપયોગને મંજૂરી (DCGI Permission) આપવામાં આવી છે.

ભારત બાયોટેકને નેઝલની વેક્સિન માટે DCGIએ આપી મંજૂરી, કોવિડ સામે વધુ અસરકારક
corona vaccine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 8:18 PM

ભારત બાયોટેકની કોવિડ નેઝલ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને લીલી ઝંડી મળી ગઈ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ શુક્રવારે નેઝલની વેક્સિન iNCOVACC ના ઈમરજન્સીના ઉપયોગને મંજૂરી આપી હતી. કોઈપણ રસીના ઉપયોગ માટે ડીસીજીઆઈ પાસેથી મંજૂરી લેવી પડે છે, ત્યારબાદ જ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવે છે. હૈદરાબાદ સ્થિત વેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેકે જણાવ્યું હતું કે નેઝલ વેક્સિન વધુ અસરકારક હોઈ શકે છે.

iNCOVACC એ ભારતની પહેલી નેઝલ વેક્સિન છે, જેને ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. તે વાસ્તવમાં બૂસ્ટર વેક્સિન છે. હાલમાં, તેના ઈમરજન્સીના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. આ રસી એવા લોકોને આપવામાં આવશે જેમણે કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને ડોઝ લીધા છે. આ વેક્સિનનો ત્રીજો અને બૂસ્ટર ડોઝ હશે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

નીડલ ફ્રી છે નેઝલ કોવિડ વેકિસન

મીડિયા રિપોર્ટ મુજબ ઈન્ટ્રાનાસલ ઈમ્યુનાઈઝેશન નાકમાં રોગપ્રતિકારક પ્રતિભાવ બનાવે છે, જે વાયરસનો એન્ટ્રી પોઈન્ટ છે. ભારતમાં કોરોના સામે મોટાપાયે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને દેશની મોટાભાગની વસ્તીને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. દેશની મોટા ભાગની વસ્તીને ત્રીજો ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. ભારત બાયોટેકે નેઝલની રસી બનાવી છે, જેની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. બૂસ્ટર ડોઝ કોરોના વાયરસ રોગ, ચેપ અને ટ્રાન્સમિશનને રોકવામાં મદદ કરી શકે છે. આ રીતે રસીના બંને ડોઝ કોવિડને રોકવામાં સક્ષમ છે, પરંતુ બૂસ્ટર ડોઝ પછી કોવિડ સામે રક્ષણ વધુ વધે છે. આ વર્ષે 10 એપ્રિલથી દેશભરમાં બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે.

DCGIએ આપી મંજૂરી

રિપોર્ટ મુજબ તે લોકો નેઝલની રસી લઈ શકે છે, જેમને 6 મહિનાના અંતરાલમાં રસીનો બીજો ડોઝ મળ્યો છે. કારણ કે તે નેઝલ વેક્સિન છે, તેથી તે નીડલ ફ્રી વેક્સિન છે, તે લગાવી સરળ છે. ડીસીજીઆઈ એ 6 સપ્ટેમ્બરના રોજ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીના પ્રતિબંધિત ઉપયોગને મંજૂરી આપી હતી, પરંતુ હવે ડીસીજીઆઈ એ આ નેઝલની રસીને ઈમરજન્સી યુઝ અર્થારાઈઝેશન આપી છે. ભારત બાયોટેકે પણ રસીની માર્કેટ અર્થારાઈઝેશન માટે અરજી કરી છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">