સ્વદેશી વેક્સિન છે દમદાર: કોવેક્સિનના ત્રીજા ટ્રાયલના આંકડા આવ્યા સામે, જાણો કેટલી છે અસરકારક

સ્વદેશી વેક્સિન ભારત બાયોટેક (Bharat Biotech)ની કોવેક્સિનનું ત્રીજું ટ્રાયલ પૂર્ણ થઇ ગયું છે. તેના પરિણામનાં આંકડા ઘણા સારા છે, ચાલો તમને જણાવીએ સંપૂર્ણ અહેવાલ.

સ્વદેશી વેક્સિન છે દમદાર: કોવેક્સિનના ત્રીજા ટ્રાયલના આંકડા આવ્યા સામે, જાણો કેટલી છે અસરકારક
Covaxin (પ્રતિકાત્મક તસ્વીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 11:12 AM

ભારત હવે વેક્સિનેશનમાં સારા મુકામ તરફ આગળ વધી રહ્યું છે. આવામાં સારા સમાચાર એવા આવ્યા છે કે ભારત બાયોટેક (Bharat Biotech)ની કોવેક્સિનનું ત્રીજું ટ્રાયલ પૂર્ણ થઇ ગયું છે. જી હા આ ટ્રાયલ કોરોનાના 130 દર્દીઓ પર કરવામાં આવ્યું. જેના પરિણામ ખુબ સારા અને સંતોષકારક છે.

કોવેક્સિન કેટલી છે અસરકારક?

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

તમને જાણીને આનંદ થશે કે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં આ વેક્સિન કોરોનાના દર્દીઓ પર 77.8 % અસરકારક નીવળી છે. જ્યારે ગંભીર દર્દીઓની વાત કરીએ તો તેના આંકડા પણ આનંદદાયક છે. જી હા આ આંકડા પ્રમાણે વેક્સિન ગંભીર દર્દીઓ પર 93.4 % પ્રભાવી છે. એટલું જ નહીં ડેલ્ટા વરિએન્ટ પર પણ આ વેક્સિન 65.2 % પ્રભાવી છે.

અમેરિકાએ પણ માની હતી અસરકારકતા

આ પહેલા અમેરિકાની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ (NIH)એ પણ કોવેક્સિનને લઈને અસરકારકતાની પુષ્ટિ કરી હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે અહેવાલ આપ્યો હતો કે આલ્ફા (B.1.1.7) અને ડેલ્ટા (B.1.617) સામે કોવેક્સિન સંપૂર્ણપણે અસરકારક છે.

આલ્ફા અને બીટાને કરે છે નિષ્ક્રિય

લોકોના લોહીના સીરમમાં એન્ટિબોડીઝની તપાસમાં જાણવા મળ્યું હતું કે કોવેક્સિન દ્વારા તૈયાર એન્ટિબોડીઝ આલ્ફા અને બીટા વાયરસ સામે લડે છે. અને બંનેને ખૂબ જ સારી રીતે નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે. જો કોવેક્સિન ઇનએક્ટિવેટ વાયરસની મદદથી તૈયાર કરવામાં આવે તો તેનાથી શરીરને કોઈ નુકસાન થતું નથી.

વિશ્વભરમાં 2.5 કરોડ ડોઝ 

તમને જણાવી દઈએ કે ભારતમાં આ વેક્સિનને ICMR અને NIV પુણેમાં તૈયાર કરવામાં આવે છે. આ વેક્સિનના અત્યાર સુધી 2.5 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આ આંકડો વૈશ્વિક છે. આ તરફ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેકશીયસ ડીઝીઝ (NIAID) ના ડિરેક્ટર, એન્થની એસ ફૌસીએ કહ્યું કે વૈશ્વિક રોગચાળાને સમાપ્ત કરવા વૈશ્વિક પ્રતિસાદની જરૂર છે.

25 જુદી જુદી હોસ્પિટલોમાં કોવેક્સિનનું ટ્રાયલ

ભારત બાયોટેકના જણાવ્યા મુજબ, દેશની 25 જુદી જુદી હોસ્પિટલોમાં કોવેક્સિનનું ટ્રાયલ થયું. આમાં આશરે 25800 સ્વયંસેવકો સામેલ થયા હતા, જેઓ 18 થી 98 વર્ષની વય જૂથમાં હતા. ત્રીજા તબક્કાના ટ્રાયલમાં ભાગ લેનારા લોકોને રસીના બંને ડોઝ એટલે કે પ્લેસબો આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પાકમાં ભારતીય દૂતાવાસ પર જોવા મળ્યું ડ્રોન, પાકિસ્તાનનો અવળચંડાઇ ભર્યો જવાબ

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">