ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું 80 વર્ષની વયે અવસાન, લાંબા સમયથી હતા બીમાર

ભજન સમ્રાટ Narendra Chanchalનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. નરેન્દ્ર ચંચલ 80 વર્ષના હતા.

ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું 80 વર્ષની વયે અવસાન, લાંબા સમયથી હતા બીમાર
નરેન્દ્ર ચંચલ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 22, 2021 | 3:24 PM

જાણીતા ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. નરેન્દ્ર ચંચલ 80 વર્ષના હતા. તેઓની તબિયત છેલ્લા ત્રણ મહિનાથી ખરાબ હતી અને એમની સારવાર ચાલી રહી હતી.

તેમણે ઘણા પ્રખ્યાત ભજનોની સાથે સાથે હિન્દી ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે. માત્ર શાસ્ત્રીય સંગીતમાં જ નથી પરંતુ તેમને લોકસંગીતમાં પણ ખુબ મોટી નામના મેળવી હતી. રાજેશ ખન્નાની ફિલ્મ અવતારનું ગીત ‘ચાલો બુલાવા આયા હૈ’ કોને નહીં ખબર હોય. આ ગીતમાં પણ નરેન્દ્ર ચંચલે અવાજ આપ્યો હતો.

નાનપણથી જ નરેન્દ્ર ચંચલે તેમની માતા કૈલાશવતીને માતારાનીના ભજન ગાતા સાંભળ્યા હતા. આ જ કારણોસર તેમને ગાયકીમાં રસ વધ્યો. તેમના તોફાની સ્વભાવ અને ચંચળતાને કારણે શિક્ષકો તેમને ‘ચંચલ’ કહીને બોલાવતા હતા. આ કારણે નરેન્દ્રએ તેમના નામમાં કાયમ માટે ચંચલ નામ ઉમેર્યું હતું.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

બોલીવૂડમાં પણ ગાયા હતા ગીતો

નરેન્દ્ર ચંચલે રાજ કપૂરની ફિલ્મ બોબીમાં ‘બેશક મંદિર મસ્જીદ તોડો’ ગીત ગાયું હતું. આ ગીત હજી પણ લોકોની જીભે રમે છે. તેમજ નરેન્દ્રને ઓળખાણ મળી ગીત ‘ચલો બુલાવા આયા હૈ’થી. ત્યાર બાદ તેઓ ખુબ પ્રખ્યાત થયા હતા. તેમના ફેન્સ સોશિયલ મીડિયામાં તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">