અઝાન વિવાદ યથાવત : આ રાજ્યમાં હવે માત્ર નિર્ધારિત સ્થળો પર જ પઢી શકાશે નમાઝ, અત્યાર સુધીમાં 21 હજાર લાઉડસ્પીકર હટાવાયા

મહારાષ્ટ્રથી (Maharashtra) શરૂ થયેલો અઝાન વિવાદ અટકવાનુ નામ નથી લઈ રહ્યો. ગુજરાત, ઉતરપ્રદેશ સહિતના રાજ્યોમાં હનુમાન ચાલીસાના પાઠ માટે લાઉડ સ્પીકરનું વિનામુલ્યે વિતરણ થતા આ મામલો વધુ ગરમાયો છે.

અઝાન વિવાદ યથાવત : આ રાજ્યમાં હવે માત્ર નિર્ધારિત સ્થળો પર જ પઢી શકાશે નમાઝ, અત્યાર સુધીમાં 21 હજાર લાઉડસ્પીકર હટાવાયા
Azaan Controversy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 9:23 AM

ઉત્તર પ્રદેશમાં Uttar Pradesh) અલવિદા નમાઝ  (Namaz) માટે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્રીય સુરક્ષા દળો દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શુક્રવારે રાજ્યમાં પૂર્વ નિર્ધારિત સ્થળોએ નમાઝ અદા કરી શકાય છે. રાજ્ય સરકારના નિયમો અનુસાર, કોઈપણ નવા અથવા જાહેર સ્થળે નમાઝની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની (CM Yogi Adityanath) સૂચના બાદ પોલીસ-પ્રશાસનને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ સંવેદનશીલ જિલ્લાઓમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે કહેવામાં આવ્યું છે.

માહિતી અનુસાર, રમઝાન મહિનામાં શુક્રવારે રાજ્યમાં પૂર્વ નિર્ધારિત 31,151 સ્થળોએ અલવિદા નમાઝ અદા કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. રાજ્યના ડીજીપી મુકુલ ગોયલે પ્રાર્થના સ્થળો અને અન્ય સંવેદનશીલ સ્થળોની સુરક્ષા માટે 46 કંપની પીએસી અને સાત કંપની સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ (Central Armed Police) ફોર્સ તહેનાત કરી છે. DGP હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર, શુક્રવારે 19949 મસ્જિદો, 7436 ઇદગાહ અને 2846 અન્ય સ્થળોએ નમાઝ યોજાશે. તેમાંથી 2846 સ્થળોને સંવેદનશીલ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ સાથે 2705 સ્થળોને પણ સંવેદનશીલ ગણવામાં આવ્યા છે અને આ સ્થળો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

પોલીસ હેડક્વાર્ટરથી પ્રાપ્ત માહિતી અનુસાર, સંવેદનશીલ જિલ્લાઓની પોલીસ (UP Police) ઉપરાંત 46 કંપની પીએસી અને સાત કંપની સીએપીએફ તહેનાત કરવામાં આવી છે. આ સાથે બે નાયબ પોલીસ અધિક્ષકને પણ મુરાદાબાદ અને પ્રયાગરાજ મોકલવામાં આવ્યા છે. તમામ ઝોનલ એડીજી અને રેન્જના આઈજી-ડીઆઈજીને જિલ્લાના પોલીસ કેપ્ટન સાથે સંકલન કરવા કહેવામાં આવ્યું છે. જેથી કરીને અલવિદા નમાઝમાં શાંતિ સુનિશ્વિત થઈ શકે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

રાજ્યમાં અત્યાર સુધીમાં 21 હજાર લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા

ગુરુવારે પોલીસ પ્રશાસને પરસ્પર સંવાદ અને સંકલન દ્વારા ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના પર વાતચીતની પ્રક્રિયા ચાલુ રાખી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 21963 લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે. ડીજીપી હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર લાઉડસ્પીકરો હટાવવાની ઝુંબેશમાં હજુ સુધી કોઈ વિરોધ થયો નથી.

આ પણ વાંચોઃ

વિપક્ષી મુખ્યમંત્રીઓ પર હરદીપ સિંહ પુરીએ કર્યા પ્રહાર, કહ્યું દારૂના બદલે ઈંધણ પર VAT ઓછો કરો, સસ્તું થઈ જશે પેટ્રોલ

આ પણ વાંચોઃ

PM Narendra Modi: ભારતે પાકિસ્તાનને મોઢે ચોપડાવી દીધી, પાડોશી દેશને PMની જમ્મુ મુલાકાત પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">