અયોધ્યામાં રામમંદિર નિર્માણના ભૂમિપૂજન માટે ગુજરાતમાંથી 7 સંતોને આપવામાં આવ્યું આમંત્રણ

અયોધ્યામાં ભૂમિપૂજન માટે ગુજરાતમાંથી સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. BAPSના વડા મહંત સ્વામીને આમંત્રણ આપવામાં આવ્યું છે, તો સારસાના અવિચલદાસજી સહિત 7 સંતોને પણ આમંત્રણ મળ્યું છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણનું ભૂમિપૂજન 5 ઓગસ્ટે થશે જેમાં વડાપ્રધાન મોદી જવાના છે. આ શુભ અવસરે દેશના ગણતરીના સાધુ-સંતોને નિમંત્રણ મોકલાયું છે. જેમાં ગુજરાતના સંતોનો પણ સમાવેશ થાય છે. […]

અયોધ્યામાં રામમંદિર નિર્માણના ભૂમિપૂજન માટે ગુજરાતમાંથી 7 સંતોને આપવામાં આવ્યું આમંત્રણ
Follow Us:
| Updated on: Jul 30, 2020 | 3:14 PM

અયોધ્યામાં ભૂમિપૂજન માટે ગુજરાતમાંથી સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. BAPSના વડા મહંત સ્વામીને આમંત્રણ આપવામાં આવ્યું છે, તો સારસાના અવિચલદાસજી સહિત 7 સંતોને પણ આમંત્રણ મળ્યું છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણનું ભૂમિપૂજન 5 ઓગસ્ટે થશે જેમાં વડાપ્રધાન મોદી જવાના છે. આ શુભ અવસરે દેશના ગણતરીના સાધુ-સંતોને નિમંત્રણ મોકલાયું છે. જેમાં ગુજરાતના સંતોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અમદાવાદ: જમીન માપણી બાદ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, ખાનગી કંપનીના જમીનના સર્વેમાં સામે આવ્યા ગોટાળા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">