અયોધ્યા રામ મંદિર કેસ: સુપ્રીમ કોર્ટમાં આજથી શરૂ થશે મુસ્લિમ પક્ષકારોની સુનાવણી

અયોધ્યા રામમંદિર કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષ તરફથી દલીલો પુરી થઈ ચૂકી છે. કોર્ટમાં આ મામલે પણ હિન્દુ પક્ષોની દલીલોની સુનાવણી 16 દિવસોમાં પુરી થઈ. જેમાં નિર્મોહી અખાડા અને રામ લલા વિરાજમાન સામેલ છે. હવે આજથી સુપ્રીમ કોર્ટ મુસ્લિમ પક્ષકારોની દલીલો સાંભળશે. સુન્ની વક્ફ બોર્ડના વરિષ્ઠ વકીલ રાજીવ ધવન સોમવારથી કોર્ટ સમક્ષ પોતાની દલીલો […]

અયોધ્યા રામ મંદિર કેસ: સુપ્રીમ કોર્ટમાં આજથી શરૂ થશે મુસ્લિમ પક્ષકારોની સુનાવણી
Follow Us:
| Updated on: Sep 02, 2019 | 3:47 AM

અયોધ્યા રામમંદિર કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષ તરફથી દલીલો પુરી થઈ ચૂકી છે. કોર્ટમાં આ મામલે પણ હિન્દુ પક્ષોની દલીલોની સુનાવણી 16 દિવસોમાં પુરી થઈ. જેમાં નિર્મોહી અખાડા અને રામ લલા વિરાજમાન સામેલ છે. હવે આજથી સુપ્રીમ કોર્ટ મુસ્લિમ પક્ષકારોની દલીલો સાંભળશે.

A Ram Dhun caller tune to create positive vibes in Ayodhya

સુન્ની વક્ફ બોર્ડના વરિષ્ઠ વકીલ રાજીવ ધવન સોમવારથી કોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરશે. આ દરમિયાન નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાનના વકીલો તરફથી કરેલી દલીલોના જવાબ પણ આપવામાં આવશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજીવ ધવન પહેલા જ કોર્ટને જણાવી ચૂક્યા છે કે તે દલીલો 20 દિવસમાં પુરી કરશે. તેથી આ મામલાની સુનાવણી સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ચાલશે. આ વિવાદીત મુદ્દાનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટને એક મહિનાથી વધારે સમય મળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુસ્લિમ પક્ષકાર તરફથી આ મામલે વિવાદાસ્પદ સ્થળ પર નિર્મોહી અખાડાના દાવાને પ્રતિવાદ કરવામાં આવી શકે છે. કારણ કે નિર્મોહી અખાડા પહેલા જ સુપ્રીમ કોર્ટને કહી ચૂક્યુ છે કે તે રામલલા વિરાજમાન દ્વારા દાખલ કરેલા કેસનો વિરોધ કરશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુસ્લિમ પક્ષકાર 150 વર્ષથી વિવાદિત સ્થળ પર અખાડાની ઉપસ્થિતીના દાવાને નકારે છે, સાથે જ સ્થાપના કરવાનો પ્રયત્ન કરવામાં આવશે કે મૂર્તિઓ ક્યારેય અંદરના આંગણામાં નહતી, પરંતુ તેમને ત્યાં રાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 16 દિવસ સુધી ચાલેલી હિન્દુ પક્ષની સુનાવણીમાં રામલલા વિરાજમાન અને નિર્મોહી અખાડાના વકીલોએ તેમની વાતને પ્રમાણિકતાની સાથે રાખવાના પુરા પ્રયત્નો કર્યા, તે દરમિયાન વિવાદીત સ્થળને લઈને ઘણા નવા અને રસપ્રદ તથ્યો પણ બહાર આવ્યા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">