અયોધ્યામાં કોરોના: રામ જન્મભૂમિના પૂજારી સહિત 16 પોલીસકર્મી કોરોના પોઝિટીવ

અયોધ્યામાં સાધુ-સંતોની વચ્ચે કોરોના ફેલાઈ રહ્યો છે. રામ જન્મભૂમિના પૂજારી પ્રદીપદાસનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. રામ જન્મભૂમિની સુરક્ષામાં તૈનાત 16 પોલીસકર્મી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. પૂજારી પ્રદીપદાસ રામમંદિરના પ્રધાન પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય છે. આચાર્ય સત્યેન્દ્ર દાસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમને જણાવી દઈએ કે આચાર્ય […]

અયોધ્યામાં કોરોના: રામ જન્મભૂમિના પૂજારી સહિત 16 પોલીસકર્મી કોરોના પોઝિટીવ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 1:53 PM

અયોધ્યામાં સાધુ-સંતોની વચ્ચે કોરોના ફેલાઈ રહ્યો છે. રામ જન્મભૂમિના પૂજારી પ્રદીપદાસનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. રામ જન્મભૂમિની સુરક્ષામાં તૈનાત 16 પોલીસકર્મી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. પૂજારી પ્રદીપદાસ રામમંદિરના પ્રધાન પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય છે. આચાર્ય સત્યેન્દ્ર દાસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમને જણાવી દઈએ કે આચાર્ય સત્યેન્દ્ર દાસની સાથે પૂજારી પ્રદીપ દાસ સહિત કુલ 4 પૂજારી રામલલાની સેવા કરે છે.

first-meeting-of-trust-sri-ram-janmabhoomi-tirtha-kshetra-going-to-be-held-on-february-19-ram-temple-in-ayodhya

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે સંક્રમિત થયેલા તમામ પોલીસકર્મીઓને ક્વોરન્ટાઈન અને પૂજારી પ્રદીપ દાસને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. એન્ટીઝન ટેસ્ટમાં પોઝિટીવ આવેલા તમામ લોકોનો RT PCR ટેસ્ટ કરવામાં આવશે. જેથી રિકન્ફર્મ થઈ શકે કે તે લોકો કોરોના સંક્રમિત છે કે નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવશે. તેની વચ્ચે અયોધ્યામાં કોરોનાનું સંકટ સામે આવ્યું છે. ભૂમિપૂજનમાં લગભગ 200 લોકો સામેલ થશે. વડાપ્રધાન મોદી પણ આ દરમિયાન અયોધ્યામાં લગભગ 2 કલાકનો સમય પસાર કરશે. જેમાં એક કલાક તે હનુમાનગઢી, રામલલાના દર્શન પૂજન અને ભૂમિપૂજન કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે ટ્રસ્ટે રોજ સમગ્ર રામ જન્મભૂમિ પરિસરને સેનિટાઈઝ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું ચિંતા કરવાની કોઈ વાત નથી. સમગ્ર પરિસરને નિયમિત રીતે સેનિટાઈઝ કરવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">