શું તમે જાણો છો રામનું જન્મસ્થળ ક્યાં છે? સુપ્રીમ કોર્ટે પૂછ્યો સવાલ!

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હજી ચાલી રહી છે. આ કેસમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 ન્યાયાધીશોની ખંડપીઠ દરરોજ સુનાવણી કરી રહી છે. જેમાં આ કેસમાં અઠવાડિયાના 5 દિવસ સુનાવણી ચાલી રહી છે. શુક્રવારે કેસની છેલ્લી સુનાવણીમાં વકફ બોર્ડે 5 દિવસ સુધી સુનાવણીનો વિરોધ કર્યો હતો, જોકે કોર્ટે આ વિરોધ સ્વીકાર્યો […]

શું તમે જાણો છો રામનું જન્મસ્થળ ક્યાં છે? સુપ્રીમ કોર્ટે પૂછ્યો સવાલ!
Follow Us:
| Updated on: Aug 13, 2019 | 8:02 AM

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હજી ચાલી રહી છે. આ કેસમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 ન્યાયાધીશોની ખંડપીઠ દરરોજ સુનાવણી કરી રહી છે. જેમાં આ કેસમાં અઠવાડિયાના 5 દિવસ સુનાવણી ચાલી રહી છે. શુક્રવારે કેસની છેલ્લી સુનાવણીમાં વકફ બોર્ડે 5 દિવસ સુધી સુનાવણીનો વિરોધ કર્યો હતો, જોકે કોર્ટે આ વિરોધ સ્વીકાર્યો નથી. મંગળવારે રામલાલાના વકીલે પણ પોતાની દલીલો રજૂ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે રામલાલાનું જન્મસ્થળ ક્યાં છે? જેના પર રામલાલાના વકીલ વૈદ્યનાથને કહ્યું કે, અલાહાબાદ હાઈકોર્ટે બાબરી મસ્જિદના મુખ્ય ગુંબજની નીચેના સ્થાનને ભગવાન રામનું જન્મસ્થળ માન્યું છે. વકીલે કહ્યું કે મુસ્લિમ પક્ષ વતી વિવાદિત સ્થળે તેની માલિકી સાબિત થઈ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે પણ હિન્દુઓ પૂજા કરવાની માંગ કરે છે ત્યારે વિવાદ શરૂ થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાતીઓને પાણીની સમસ્યાથી મળશે રાહત, પીવા અને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં મળી રહેશે પાણી

​​રામલાલા વતી વરિષ્ઠ એડવોકેટ વૈદ્યનાથને કહ્યું કે, 72 વર્ષિય મોહમ્મદ હાશીમે જુબાનીમાં કહ્યું હતું કે, અયોધ્યા હિંદુઓ માટે એટલું જ મહત્વપૂર્ણ છે, જેટલું મુસ્લિમો માટે મક્કા. એસ. સી. વૈદ્યનાથને કહ્યું કે મસ્જિદ પહેલા તે સ્થળે એક મંદિર હતું, બાબરે જ મસ્જિદ બનાવી હોવાના કોઈ પુરાવા નથી. મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે 438 વર્ષ સુધી તેમની પાસે જમીનનો અધિકાર હતો, પરંતુ હાઈકોર્ટે પણ તેમની દલીલ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">