અયોધ્યા કેસ: સુન્ની વક્ફ બોર્ડ અને રામ લલા વિરાજમાનનો મામલો ક્યારે કોર્ટમાં પહોંચ્યો?

વર્ષ 1961માં સુન્ની વક્ફ બોર્ડે એ જાહેર કરવાની માગ સાથે અરજી દાખલ કરી કે બાબરી મસ્જિદ વક્ફની સંપતિ છે અને તેની આસપાસની જગ્યા કબ્રસ્તાન છે. વર્ષ 1989માં ભગવાન રામલલા વિરાજમાન અને રામજન્મભૂમિ તરફથી અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ જ્જ દેવકી નંદન અગ્રવાલે વિવાદિત સાઈટના માલિકી હક્ક માટે એક અરજી દાખલ કરી. 14 ઓગસ્ટ 1989ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે […]

અયોધ્યા કેસ: સુન્ની વક્ફ બોર્ડ અને રામ લલા વિરાજમાનનો મામલો ક્યારે કોર્ટમાં પહોંચ્યો?
Follow Us:
| Updated on: Nov 09, 2019 | 9:18 AM

વર્ષ 1961માં સુન્ની વક્ફ બોર્ડે એ જાહેર કરવાની માગ સાથે અરજી દાખલ કરી કે બાબરી મસ્જિદ વક્ફની સંપતિ છે અને તેની આસપાસની જગ્યા કબ્રસ્તાન છે. વર્ષ 1989માં ભગવાન રામલલા વિરાજમાન અને રામજન્મભૂમિ તરફથી અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ જ્જ દેવકી નંદન અગ્રવાલે વિવાદિત સાઈટના માલિકી હક્ક માટે એક અરજી દાખલ કરી.

14 ઓગસ્ટ 1989ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત મસ્જિદના ભાગને લઈ સ્થિતી બનાવી રાખવાનો વચગાળાનો આદેશ આપ્યો આપ્યો. ત્યારબાદ આ મામલો લાંબા સમય સુધી પડી રહ્યો. ત્યારબાદ 6 ડિસેમ્બર 1992ના રોજ ઘણા હિન્દુ સંગઠનોના સેવકોએ વિવાદિત મસ્જિદના ભાગને પાડી દીધો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

3 એપ્રિલ 1993ના રોજ કેન્દ્ર સરકારે 2.77 એકરની કુલ વિવાદીત ભૂમિનો 67.703 એકર ભાગ પર અધિગ્રહણ માટે ‘એક્યુજિશન ઓફ સર્ટેન એરિયા એટ અયોધ્યા એક્ટ’ લઈને આવી. આ કાયદાની વિરૂદ્ધ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ થઈ, તેમાંથી એક ઈસ્માઈલ ફારૂખીની અરજી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

24 ઓક્ટોબર 1994ના રોજ સુપ્રીમ કોર્ટે ઈસ્માઈલ ફારૂખીની અરજી પર કહ્યું હતું મસ્જિદ ઈસ્લામની ધાર્મિક ગતિવિધીઓનો અભિન્ન ભાગ નથી. એપ્રિલ 2002માં અલ્હાબાદ હાઈકોર્ટે એ નક્કી કરવા માટે સુનાવણી શરૂ કરી દીધી કે વિવાદિત ભૂમિ પર કોનો માલિકી હક્ક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તે વર્ષે હાઈકોર્ટે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)ને વિવાદિત ભૂમિનો સર્વે કરવા માટે કહ્યું, ત્યારબાદ ASIએ 2003માં પોતાનો 574 પાનાનો રિપોર્ટ આપ્યો, જેમાં વિવાદિત ભૂમિના નીચે પ્રાચીન મસ્જિદના ભાગના સબૂત મળવાની વાત કહેવામાં આવી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">