Video: અયોધ્યા રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય
અયોધ્યા રામ મંદિર પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો નિર્ણય સંભળાવ્યો. મંદિર પર 2 ઓગસ્ટથી દરરોજ સુનાવણી થશે કે નહીં તેને લઇને કોર્ટ નિર્ણય કરશે. 5 જજોની બેંચ રામ મંદિર પર રોજ સુનાવણી કરશે કે કેમ તેને લઇને સુપ્રીમ કોર્ટ 2 ઓગસ્ટે સુનાવણી કરશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View […]
અયોધ્યા રામ મંદિર પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો નિર્ણય સંભળાવ્યો. મંદિર પર 2 ઓગસ્ટથી દરરોજ સુનાવણી થશે કે નહીં તેને લઇને કોર્ટ નિર્ણય કરશે. 5 જજોની બેંચ રામ મંદિર પર રોજ સુનાવણી કરશે કે કેમ તેને લઇને સુપ્રીમ કોર્ટ 2 ઓગસ્ટે સુનાવણી કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: બોટાદની APMCમાં કપાસના મહત્તમ ભાવ રહ્યા રૂ.6350, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ
31 જુલાઇ સુધીમાં મધ્યસ્થી કમિટી પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપશે. આપને કહી દઇએ કે અયોધ્યા રામ મંદિર માટે મધ્યસ્થી રહેશે કે નહીં અને દરરોજ સુનાવણી થશે કે નહીં તે અંગે આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો. અગાઉ હિંદુ પક્ષકારોએ રજૂઆત કરી હતી કે મધ્યસ્થીની કામગીરી ખૂબ ધીમી છે, જેથી સુપ્રીમ કોર્ટ જ આ મામલે કોઇ નિર્ણય લે.
[yop_poll id=”1″]