ખેડૂત આંદોલનનો 27મો દિવસ, સરકાર સાથે વાતચીતના પ્રસ્તાવ પર ખેડૂતો નિર્ણય લેશે

ખેડૂત આંદોલનનો આજે 27મો દિવસ છે. સરકાર સાથે વાતચીતને લઇને ખેડૂત આજે બેઠક કરશે. જેમાં પંજાબ અને રાષ્ટ્રીય ખેડૂત સંગઠનોના નેતા સામેલ થશે. તેઓ નક્કી કરશે કે સરકાર સાથે ચર્ચા કરવી છે કે નહીં. સરકાર તરફથી રવિવારે રાતે ખેડૂતોને વાતચીત માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જેના પર ખેડૂતોનું માનવું છેકે સરકાર દેખાડો કરી રહી છે, […]

ખેડૂત આંદોલનનો 27મો દિવસ, સરકાર સાથે વાતચીતના પ્રસ્તાવ પર ખેડૂતો નિર્ણય લેશે
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Dec 25, 2020 | 8:09 PM

ખેડૂત આંદોલનનો આજે 27મો દિવસ છે. સરકાર સાથે વાતચીતને લઇને ખેડૂત આજે બેઠક કરશે. જેમાં પંજાબ અને રાષ્ટ્રીય ખેડૂત સંગઠનોના નેતા સામેલ થશે. તેઓ નક્કી કરશે કે સરકાર સાથે ચર્ચા કરવી છે કે નહીં. સરકાર તરફથી રવિવારે રાતે ખેડૂતોને વાતચીત માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જેના પર ખેડૂતોનું માનવું છેકે સરકાર દેખાડો કરી રહી છે, અને સરકાર એજન્ડા પર ચર્ચા કરવા નથી માગતી. ખેડૂત નેતાઓનું કહેવું છે કે સરકારે 5 પેજનો ગૂંચવણવાળો પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં જૂની વાતો પર જ જોર મૂકવામાં આવ્યું છે. સરકારે એ જ પોઇન્ટ મોકલ્યા છે, જે 9 ડિસેમ્બરના પ્રસ્તાવમાં હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મહત્વનું છે કે ખેડૂતોની ભૂખ હડતાળ યથાવત્ છે.દિલ્લી, હરિયાણા અને ઉત્તરપ્રદેશની સરહદો પર જ્યાં જ્યાં ખેડૂતો ધરણા આપી રહ્યા છે, ત્યાં ત્યાં ખેડૂતોએ ગઇકાલથી ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે.દરરોજ 11 ખેડૂત 24 કલાકના ઉપવાસ પર બેઠા છે. તો હરિયાણામાં 25થી 27 ડિસેમ્બર સુધી હરિયાણાના ખેડૂતો હરિયાણાને ટોલ ફ્રી કરશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">