PFI પર બીજી આફત, પ્રતિબંધ બાદ હવે ચૂકવવી પડશે 5.20 કરોડની દંડની રકમ, આ છે કારણ

સંગઠન પર NIAની મોટી કાર્યવાહી બાદ PFIના સભ્યોએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન સંગઠનના કાર્યકરો અને નેતાઓએ અનેક જગ્યાએ તોડફોડ અને આગચંપી કરી હતી. આ અંગે ચુકાદો સંભળાવતા કેરળ હાઈકોર્ટે PFI સંસ્થાને 5.20 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

PFI પર બીજી આફત, પ્રતિબંધ બાદ હવે ચૂકવવી પડશે 5.20 કરોડની દંડની રકમ, આ છે કારણ
5.20 crore penalty Imposed on PFI (Representational Picture)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 5:00 PM

કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC) એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(Popular Front of India)ના સભ્યો વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરીને કેરળ હાઈકોર્ટે KSRTCની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હકીકતમાં, PFIના ઘણા સ્થળો પર NIA અને EDના દરોડા પછી, PFIના સભ્યોએ કેરળમાં ઘણી જગ્યાઓ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા. પ્રદર્શન દરમિયાન પીએફઆઈના સભ્યોએ ઘણી જગ્યાએ તોડફોડ કરી હતી, એટલું જ નહીં, રાજ્ય પરિવહનની બસોને પણ આગ લગાવી દીધી હતી.

જે બાદ રાજ્ય સરકાર અને KSRTCએ અંદાજે 5 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ મૂક્યો હતો. તેમણે હાઈકોર્ટમાં જઈને આ નુકસાન માટે વળતરની માંગણી કરી હતી. તેના પર કેરળ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે સંસ્થાને 5.20 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

કેરળ હાઈકોર્ટના જસ્ટિસ એકે જયશંકરન નામ્બિયાર અને જસ્ટિસ મોહમ્મદ નિયાઝ સીપીની બેન્ચે આ મામલે સુનાવણી કરતા આ નિર્ણય આપ્યો છે. તેમણે કહ્યું કે પ્રદર્શન દરમિયાન PFIના સભ્યો દ્વારા કરવામાં આવેલી તોડફોડ પાછળ PFIના જનરલ સેક્રેટરી સંપૂર્ણપણે જવાબદાર છે. આ દરમિયાન કોર્ટે નુકસાનને રાજ્ય સરકાર અને કેએસઆરટીસીએ નુકસાનનો અંદાજ આપ્યો હતો તે આધાર તરીકે ગણ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તમને જણાવી દઈએ કે PFI સભ્યો વિરોધ પ્રદર્શન દરમિયાન ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા, ત્યારબાદ તેઓએ વ્યક્તિગત અને સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન તેણે રાજ્ય પરિવહનની બસોને પણ આગ લગાવી દીધી હતી.

પીએફઆઈ નેતાઓ સામેની કાર્યવાહીના વિરોધમાં હડતાલ બોલાવવામાં આવી ત્યારે આ મામલો છે. આ હડતાલ 23 સપ્ટેમ્બરે બોલાવવામાં આવી હતી. બેન્ચે હડતાળને વખોડી કાઢી છે. કોર્ટે કહ્યું, “રાજકીય વિચારણાઓ, પક્ષ અથવા અન્ય કારણોસર રાજ્યમાં કોઈ ફ્લેશ સ્ટ્રાઈક થશે નહીં. સામાન્ય લોકોના જીવનને આ રીતે જોખમમાં મુકવામાં આવશે નહીં. આ સંદેશ ખૂબ જ લાઉડ અને સ્પષ્ટ છે. જો કોઈ આવું કરશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. તમારી પાસે તમારું સંગઠન છે, તમે કોઈપણ મુદ્દા પર વિરોધ કરી શકો છો.

પીએફઆઈ નેતાઓ સામેની કાર્યવાહીના વિરોધમાં હડતાલ બોલાવવામાં આવી ત્યારનો આ મામલો છે. આ હડતાલ 23 સપ્ટેમ્બરે બોલાવવામાં આવી હતી. બેન્ચે હડતાળને વખોડી કાઢી છે. કોર્ટે કહ્યું, “રાજકીય વિચારણાઓ, પક્ષ અથવા અન્ય કારણોસર રાજ્યમાં કોઈ ફ્લેશ સ્ટ્રાઈક થશે નહીં. સામાન્ય લોકોના જીવનને આ રીતે જોખમમાં મુકવામાં આવશે નહીં. આ સંદેશ ખૂબ જ લાઉડ અને સ્પષ્ટ છે. જો કોઈ આવું કરશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. તમારી પાસે તમારું સંગઠન છે, તમે કોઈપણ મુદ્દા પર વિરોધ કરી શકો છો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">