હિંદ મહાસાગરમાં બની રહ્યુ છે વધુ એક વાવાઝોડુ, કેરળમાં ચોમાસુ પહોચતા લાગશે હજુ 2-3 દિવસ

અરબી સમુદ્રમાં તામિલનાડુ અને કર્ણાટકના દરિયાકાંઠે સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે નૈઋત્યનુ ચોમાસુ આગળ ઘપતુ અટકી ગયુ છે. હિન્દ મહાસાગરમાં ( Indian Ocean ) વધુ એક વાવાઝોડુ ઉદભવે તેવુ વાતાવરણ હાલ સર્જાયુ છે.

હિંદ મહાસાગરમાં બની રહ્યુ છે વધુ એક વાવાઝોડુ, કેરળમાં ચોમાસુ પહોચતા લાગશે હજુ 2-3 દિવસ
કેરળમાં 31મી મે એ નહી પહોચે નૈઋત્યનું ચોમાસુ, હિન્દ મહાસાગરમાં વધુ એક વાવાઝોડુ સર્જાવાનો ભય
Follow Us:
| Updated on: May 30, 2021 | 7:50 PM

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે, નૈઋત્યનુ ચોમાસુ ( Southwest monsoon ) આગામી 31 મે સુધીમાં  કેરળમાં ( Kerala ) બેસી જશે. પરંતુ આ આગાહીમાં હવે હવામાન વિભાગે ફેરફાર કરીને જણાવ્યુ છે કે, નૈઋત્યના ચોમાસાને  કેરળમાં  પહોચતા આગામી બે કે ત્રણ દિવસ લાગશે. દરમિયાન તાઉ તે ( cyclone tauktae ) અને યાસ વાવાઝોડુ ( cyclone yass ) જ્યા સર્જાયુ હતુ તે હિંદ મહાસાગરમાં ( Indian Ocean )વધુ એક વાવાઝોડુ આકાર પામે તેવા સંજોગો સર્જાયા છે. જો કે આ વાવાઝોડુ બનશે કે નહી તેની સ્પષ્ટતા આગામી 3 જુનની આસપાસ થઈ જશે.

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, કર્ણાટકમાં ( Karnataka ) થયેલા વાતાવરણીય ફેરફારને પગલે, કેરળ તરફ આગળ વધતુ નૈઋત્યનુ ચોમાસુ હાલ જ્યા છે ત્યા જ થંભી ગયુ છે. આ વર્ષે સમયસર ચોમાસુ બેસી જવા માટે સાનુકુળ વાતાવરણ સર્જાયુ હતું. પરંતુ અરબી સમુદ્રમાં તામિલનાડુ ( Tamil Nadu ) અને કર્ણાટકના દરિયાકાંઠે સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનને ( Cyclonic circulation ) કારણે ચોમાસુ આગળ ઘપતુ અટકી ગયુ છે.

દરમિયાન અરબી સમુદ્રમાં આકાર પામેલ વાવાઝોડુ તાઉ તે અને બંગાળની ખાડીમાં આકાર પામેલ વાવઝોડુ યાસ, પહેલા હિન્દ મહાસાગરમાં હવાના હળવા દબાણ સાથે ઉદભવ્યા હતા. આવુ જ વધુ એક હવાનું હળવુ દબાણ સર્જાય તેવુ વાતાવરણ બન્યુ છે. જો કે આ હવાનું હળવુ દબાણ વાવાઝોડામાં પરિવર્તીત થશે કે નહી તેની સ્પષ્ટતા 3 જુન સુધીમાં થવાની ગણતરી હવામાનશાસ્ત્રીઓ રાખી રહ્યાં છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

જો કે કેરળમાં દક્ષિણ પશ્ચિમ દિશામાંથી હવા આવી રહી છે. જેના કારણે, કેરળમાં પ્રિ મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે સારો વરસાદ વરસશે. અને આગામી 3 જૂન સુધીમાં ચોમાસુ બેસી જવાની ધારણા છે. આગામી પાંચ દિવસ પૂર્વોતરના રાજ્યોમાં પણ સારો અને નોંધપાત્ર વરસાદ વરસવાની સંભાવના છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">