ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રની સુગર મિલોને લગતા મુદ્દાઓ પર મહત્વની બેઠક યોજી

અધિકારીઓએ કહ્યું કે ખાંડ મિલો પ્રત્યે સરકારની ચિંતાને ધ્યાનમાં રાખીને આ બેઠક મહત્વપૂર્ણ છે.

ગૃહમંત્રી અમિત શાહે  મહારાષ્ટ્રની સુગર મિલોને લગતા મુદ્દાઓ પર મહત્વની બેઠક યોજી
Amit Shah chairs meeting over issues related to sugar mills in Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 6:25 PM

DELHI : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે (Amit Shah) મંગળવારે મહારાષ્ટ્રમાં ખાંડ મિલોને લગતા મુદ્દાઓ પર બેઠક યોજી હતી.મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં નોર્થ બ્લોકમાં પ્રતિનિધિમંડળ સાથે સાંજે 4 વાગ્યે બેઠક શરૂ થઈ. મહારાષ્ટ્રમાંથી સુગર મિલના પ્રતિનિધિઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

કેન્દ્રીય કોલસા રાજ્ય મંત્રી રાવસાહેબ પાટીલ દાનવે, સહકાર મંત્રાલયના રાજ્યમંત્રી બી.એલ. બેઠકમાં હાજર રહ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે ખાંડ મિલો પ્રત્યે સરકારની ચિંતાને ધ્યાનમાં રાખીને આ બેઠક મહત્વપૂર્ણ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઓગસ્ટમાં કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સ (CCEA)એ 2021-22 સિઝન માટે ખાંડ મિલો દ્વારા ચૂકવવાપાત્ર શેરડીના વાજબી અને લાભકારક ભાવ (FRP)ને મંજૂરી આપી હતી. કેબિનેટે શેરડીના ખેડૂતો માટે પ્રતિ ક્વિન્ટલ 290 રૂપિયાના “ઉચ્ચતમ” વાજબી અને લાભદાયી ભાવને મંજૂરી આપી હતી.

બેઠક બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં FRP કરતાં વધુ ચૂકવણી કરતી સુગર મિલોને આવકવેરા વિભાગ દ્વારા સતત સૂચિત કરવામાં આવે છે. અમે માગણી કરી હતી કે આ મુદ્દાનો અંત લાવવો જોઈએ. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે ખાંડ મિલોને હેરાન ન કરવી જોઈએ અને જે પણ ફેરફારોની જરૂર પડશે, કેન્દ્ર હકારાત્મકતા સાથે કાર્ય કરશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">