સરહદ પર ચીન સાથે તણાવ વધતા કૈલાસ માનસરોવર યાત્રા નહીં યોજાય તેવી સંભાવના
કોરોનાની મહામારી વચ્ચે હવે ચીન સાથે સરહદે તંગદીલી વધી જતાં આ વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રા યોજાવવા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ગુજરાતમાંથી દર વર્ષે હજારો લોકો કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા હોય છે. ચીનના તાબા હેઠળના કૈલાસ માનસરોવર યાત્રા સામાન્ય રીતે જૂનના બીજા સપ્તાહથી ઓગસ્ટ સુધી યોજાતી હોય છે, પરંતુ આ વખતે કોરોના સંક્રમણને પગલે હજુ […]
કોરોનાની મહામારી વચ્ચે હવે ચીન સાથે સરહદે તંગદીલી વધી જતાં આ વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રા યોજાવવા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ગુજરાતમાંથી દર વર્ષે હજારો લોકો કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા હોય છે. ચીનના તાબા હેઠળના કૈલાસ માનસરોવર યાત્રા સામાન્ય રીતે જૂનના બીજા સપ્તાહથી ઓગસ્ટ સુધી યોજાતી હોય છે, પરંતુ આ વખતે કોરોના સંક્રમણને પગલે હજુ સુધી યાત્રાનો પ્રારંભ થયો થયો નથી. અધૂરામાં પૂરું હવે ચીન સાથે સરહદ પર તણાવ વધી ગયો છે. આ સ્થિતિમાં આ વખતે કૈલાસ માનસરોવર નહીં જ યોજાય તેવી સંભાવના વધી ગઇ છે.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે અમદાવાદ, આવતીકાલે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીના કરશે દર્શન
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો