કોરોનાની મહામારીના કારણે અમરનાથ યાત્રા રદ, ભાવિકો અને શ્રદ્ધાળુઓમાં ફેલાઇ દુ:ખની લાગણી
અમરનાથની યાત્રાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આ વર્ષે કોરોનાની મહામારીના કારણે અમરનાથ યાત્રા રદ થતા ભાવિકો અને શ્રદ્ધાળુઓમાં દુ:ખની લાગણી ફેલાઇ છે. ભારે હૈયા સાથે ભાવિકોએ પોતાની ટિકિટ કેન્સલ કરાવી. આ પણ વાંચો: સ્કૂલ ફી વિવાદમાં સૌથી મોટા સમાચાર, આવતીકાલથી રાજ્યમાં ઓનલાઇન શિક્ષણ બંધ, શાળા સંચાલકોએ લીધો મહત્વનો નિર્ણય રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને […]
અમરનાથની યાત્રાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આ વર્ષે કોરોનાની મહામારીના કારણે અમરનાથ યાત્રા રદ થતા ભાવિકો અને શ્રદ્ધાળુઓમાં દુ:ખની લાગણી ફેલાઇ છે. ભારે હૈયા સાથે ભાવિકોએ પોતાની ટિકિટ કેન્સલ કરાવી.
આ પણ વાંચો: સ્કૂલ ફી વિવાદમાં સૌથી મોટા સમાચાર, આવતીકાલથી રાજ્યમાં ઓનલાઇન શિક્ષણ બંધ, શાળા સંચાલકોએ લીધો મહત્વનો નિર્ણય
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો