Air Forceના નવા ચીફ તરીકે V R ચૌધરીની નિયુક્તિ, આ તારીખથી સંભાળશે પદભાર

વિવેક રામ ચૌધરી ભારતીય વાયુસેનાના 27 મા ચીફ બનશે. તેઓ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ પણ રહી ચૂક્યા છે

Air Forceના નવા ચીફ તરીકે V R ચૌધરીની નિયુક્તિ, આ તારીખથી સંભાળશે પદભાર
Air marshal VR Chaudhari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 7:48 AM

એર માર્શલ વિવેક રામ ચૌધરી (V R Chaudhri) ભારતીય વાયુસેના (Indian Air Force) ના નવા ચીફ બનવા જઈ રહ્યા છે. 30 સપ્ટેમ્બરના રોજ, આઉટગોઇંગ એરફોર્સ ચીફ આર.કે.એસ ભદૌરિયા નિવૃત્ત થયા બાદ પદ સંભાળશે. સંરક્ષણ મંત્રાલયે વિવેક રામ ચૌધરીને એર સ્ટાફના નવા ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. જણાવી દઈએ કે એર માર્શલ વિવેક રામ ચૌધરી હાલમાં ભારતીય વાયુસેનાના ઉપ-પ્રમુખ છે.

નવા વાયુસેના પ્રમુખ ટૂંક સમયમાં જ કાર્યભાર સંભાળશે સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, “સરકારે એર સ્ટાફના વાઇસ ચીફ તરીકે સેવા આપતા એર માર્શલ વિવેક રામ ચૌધરીને એર સ્ટાફના આગામી ચીફ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. તેઓ 30 સપ્ટેમ્બરે ભારતીય વાયુસેનાના વડા તરીકેનો કાર્યભાર સંભાળશે.

આપને જણાવી દઈએ કે એર માર્શલ વિવેક રામ ચૌધરી 29 ડિસેમ્બર 1982 ના રોજ ભારતીય વાયુસેનાની યુદ્ધક શાખામાં (Combat Branch Of Indian Air Force) જોડાયા હતા. વિવેક રામ ચૌધરી NDAના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ચૌધરીએ સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજમાંથી સ્નાતક થયા છે. તેઓ 1 માર્ચ 2021 ના ​​રોજ એર માર્શલ હરજીત સિંહ અરોરાની જગ્યાએ 45મા વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ બન્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વિવેક રામ ચૌધરી ભારતીય વાયુસેનાના 27 મા ચીફ બનશે. તેઓ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ પણ રહી ચૂક્યા છે.

નોંધનીય છે કે એર માર્શલ વિવેક રામ ચૌધરીની ગણતરી કડક અધિકારીઓમાં થાય છે. તેમને 2004 માં વાયુ સેના મેડલ, 2015 માં અતિ વિશિષ્ટ સેવા મેડલ અને 2021 માં પરમ વિશિષ્ઠ સેવા મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Covid-19: છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 26 લોકો થયા સંક્રમિત, 6 વિદ્યાર્થી પોઝિટિવ થવાથી બે સ્કૂલ બંધ

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો કિંમતમાં કોઈ ફેરફાર થયો કે નહિ?

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">