એર ઈન્ડિયાના 20 વિમાનોનું ઉડાણ બંધ, દેવાના લીધે કંપનીની વધી શકે છે મુશ્કેલી!

દેવામાં ડુબેલી એર ઈન્ડિયાને તેના 127 વિમાનમાંથી 20 વિમાનનું ઉડાણ મજબુરીથી બંદ કરવુ પડ્યુ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કંપનીની પાસે આ વિમાનોના એન્જિનને બદલવા માટે પૂરતાં પૈસા જ નથી. એર ઈન્ડિયા કંપનીને આ વિમાનોના નવા એન્જિન માટે લગભગ 1500 કરોડ રૂપિયાની જરૂરિયાત છે. હાલમાં કોઈ જગ્યાએથી ફંડ મળવાની સંભાવના નથી. તેથી આ વિમાનોની […]

એર ઈન્ડિયાના 20 વિમાનોનું ઉડાણ બંધ, દેવાના લીધે કંપનીની વધી શકે છે મુશ્કેલી!
Follow Us:
| Updated on: May 02, 2019 | 11:04 AM

દેવામાં ડુબેલી એર ઈન્ડિયાને તેના 127 વિમાનમાંથી 20 વિમાનનું ઉડાણ મજબુરીથી બંદ કરવુ પડ્યુ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કંપનીની પાસે આ વિમાનોના એન્જિનને બદલવા માટે પૂરતાં પૈસા જ નથી.

એર ઈન્ડિયા કંપનીને આ વિમાનોના નવા એન્જિન માટે લગભગ 1500 કરોડ રૂપિયાની જરૂરિયાત છે. હાલમાં કોઈ જગ્યાએથી ફંડ મળવાની સંભાવના નથી. તેથી આ વિમાનોની ઉડાણ પર શંકા છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

અધિકારીએ કહ્યું કે અમારી પાસે 20 વિમાન એન્જિનની ખરાબીના કારણે છેલ્લા ઘણાં મહિનાથી ઉડાણથી બહાર છે. આ વિમાનોમાં 14 એરબસ A-320, 4 B787-800, અને 2 B777 છે. એરલાઈન છેલ્લા વર્ષથી નવા એન્જિનની સાથે આ વિમાનોને ઉડાનમાં લાવવાના પ્રયત્ન કરી રહી છે પણ ફંડ ના હોવાને લીધે ઉડાણની સંભાવના ઓછી છે.

આ પણ વાંચો: પોતાને જનોઈધારી ઘોષિત કરનાર અને મંદિર-મંદિર ફરનારા રાહુલ ગાંધી પર મોટી આફત

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં એરલાઈનના પાયલટોના એક સંગઠનને આરોપ લગાવ્યો હતો કે કંપનીના 19 વિમાનો ઉડાણથી બહાર છે. તેનાથી એરલાઈન્સને નુકસાન થઈ રહ્યું છે. ચેરમેન પ્રદીપ સિંહ ખરોલાએ કહ્યું કે નિયમિત જાળવણીને ધ્યાનમાં રાખીને આ વિમાન ઉડાન નથી ભરી રહ્યાં. ખરોલા અત્યારે ઉડ્ડયન સચિવ છે. અધિકારીએ કહ્યું કે એરલાઈન્સ જેટ એરવેઝના 200 કેબિન ક્રુની નિમણુંક કરવાની યોજના બનાવી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">