એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીને ભારતીય વાયુસેનાના વડા તરીકે નિયુક્ત કરાયા, RKS ભદૌરિયાની જગ્યાએ નિયુક્તિ, જાણો તેમના વિશે

નેશનલ ડિફેન્સ એકેડેમીના પૂર્વ વિદ્યાર્થી અને એર ચીફ માર્શલ ચૌધરી 29 ડિસેમ્બર, 1982 ના રોજ ભારતીય વાયુસેનામાં જોડાયા હતા. લગભગ 38 વર્ષની કારકિર્દીમાં, તેમણે ભારતીય વાયુસેનાના વિવિધ પ્રકારના ફાઇટર અને તાલીમ વિમાનો ઉડાવ્યા છે.

એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીને ભારતીય વાયુસેનાના વડા તરીકે નિયુક્ત કરાયા, RKS ભદૌરિયાની જગ્યાએ નિયુક્તિ, જાણો તેમના વિશે
Air Chief Marshal V.R. Chaudhari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 3:49 PM

એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી (Vivek Ram Chaudhary) ભારતીય વાયુસેનાના (Indian Air Force) નવા વડા બન્યા છે. તેમણે આર.કે.એસ. ભદૌરિયાની (RKS Bhadauriya) જગ્યા લીધી છે. RKS ભદૌરિયા 42 વર્ષની સેવા બાદ આજે નિવૃત્ત થયા છે.

નવા IAF ચીફ, ચૌધરીએ વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડ (WC) ના કમાન્ડર-ઇન-ચીફ તરીકે પણ સેવા આપી છે. આ કમાનની જવાબદારી સંવેદનશીલ લદાખ ક્ષેત્ર (LAC) તેમજ ઉત્તર ભારતના અન્ય ભાગોમાં દેશના હવાઈ ક્ષેત્રની સુરક્ષાની છે. આ સ્થિતિમાં, VR ચૌધરી નવા એર ચીફ બન્યા બાદ ચીન સાથેના સંબંધોમાં થોડો સુધારા થવાની અપેક્ષા છે. નિવૃત્તિ પહેલાં, વિદાય લેનારા વાયુસેના પ્રમુખ આર.કે.એસ. ભદૌરિયાએ આજે ​​દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી.

3,800 કલાકથી વધુ એરક્રાફ્ટની ઉડાન ભરી છે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

નેશનલ ડિફેન્સ એકેડેમીના પૂર્વ વિદ્યાર્થી અને એર ચીફ માર્શલ ચૌધરી 29 ડિસેમ્બર, 1982 ના રોજ ભારતીય વાયુસેનામાં જોડાયા હતા. લગભગ 38 વર્ષની કારકિર્દીમાં, તેમણે ભારતીય વાયુસેનાના વિવિધ પ્રકારના ફાઇટર અને તાલીમ વિમાનો ઉડાવ્યા છે. તેમની પાસે મિગ -21, મિગ -23 એમએફ, મિગ -29 અને સુખોઈ -30 એમકેઆઈ ફાઇટર જેટમાં 3,800 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે.

રાફેલને એરફોર્સમાં સામેલ કરવામાં પણ ભૂમિકા ભજવી હતી

S-400 જેવી આધુનિક સંરક્ષણ પ્રણાલીના સંચાલન માટે પણ જવાબદાર રહેશે, જે ટૂંક સમયમાં વાયુસેના (IAF) નો ભાગ બનશે. તેઓ ટૂંક સમયમાં ભારતીય વાયુસેનામાં સ્વદેશી અને વિદેશી મૂળના વિમાનો મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આરએસ ચૌધરી પણ ભારતીય વાયુસેનામાં રાફેલને સામેલ કરવા પાછળ તેમને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે અંબાલા એરબેઝ વેસ્ટર્ન એરફોર્સ કમાન્ડરના આદેશ હેઠળ હતું. તેમણે ઓપરેશન મેઘદૂત અને ઓપરેશન સફેદ સાગર (1999 માં કારગિલ સંઘર્ષ દરમિયાન IAF દ્વારા પૂરી પાડવામાં આવેલ સહાય) દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો : Amrinder singh : પંજાબના રાજકારણમાં ઉથલપાથલથી પરેશાન ભારતીય ફૂટબોલ સ્ટારે ટ્વિટર પર હાથ જોડીને કહ્યું- મને બચાવો

આ પણ વાંચો : મની લોન્ડરિંગ કેસમાં કૈલાશ ગાયકવાડની વધી મુશ્કેલી, EDએ સમન્સ મોકલતા પુછપરછ માટે થયા હાજર

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">