AIIMSના ડિરેક્ટરે કોરોના સંક્રમણના ફેલાવવા પર ચિંતા વ્યક્ત કરી

AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કોરોના સંક્રમણના ફેલાવાવા પર ચિંતા વ્યક્ત કરી છે. ડૉ. ગુલેરિયાનો દાવો છે કે કોરોના વાઈરસનું પીક આવવાનું હજી બાકી છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય પર કોરોના વાઈરસના કેસ વધી શકે છે.   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી […]

AIIMSના ડિરેક્ટરે કોરોના સંક્રમણના ફેલાવવા પર ચિંતા વ્યક્ત કરી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 4:33 PM

AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કોરોના સંક્રમણના ફેલાવાવા પર ચિંતા વ્યક્ત કરી છે. ડૉ. ગુલેરિયાનો દાવો છે કે કોરોના વાઈરસનું પીક આવવાનું હજી બાકી છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય પર કોરોના વાઈરસના કેસ વધી શકે છે.

aiims director dr guleria coronavirus peak AIIMS na director corona na sankraman na felavava par chinta vyakt kari

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કમ્યુનિટી ટ્રાન્સફર પર એમ્સના ડિરેક્ટરે કહ્યું કે દિલ્હી-મુંબઈ હોટસ્પોટ છે. ત્યાં અમે કહી શકીએ છીએ કે લોકલ ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. સમગ્ર દેશમાં એવી સ્થિતી નજર નથી આવતી. 10થી 12 એવા શહેર છે, જ્યાં લોકલ ટ્રાન્સમિશનની શક્યતા છે. 70થી 80 કેસ એમ્સમાં એવા જ આવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોરોના વાઈરસના કારણે દેશવ્યાપી લોકડાઉન હવે ધીરે-ધીરે અનલોક તરફ આગળ વધી રહ્યું છે. તેમને વધુમાં કહ્યું કે લોકડાઉનથી ક્યાંકને ક્યાંક ફાયદો થયો છે. કેસ અચાનકથી ઓછા થવા લાગ્યા. ગરીબોની મદદ માટે લોકડાઉન ખોલવું જરૂરી બન્યું હતું. લોકડાઉન ખુલવાથી દરેક વ્યક્તિની જવાબદારી વધી છે, ત્યારે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું જરૂરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

માઈલ્ડ દર્દી ઘર પર જ સ્વસ્થ થઈ રહ્યા છે

કોરોના દર્દીઓ માટે બેડ અને વેન્ટિલેટર ઓછા હોવા પર ડૉ. ગુલેરિયાએ કહ્યું કે તેને લઈને આપણે પ્લાનિંગ ચેન્જ કરવું પડશે. જે લોકોમાં સંક્રમણના લક્ષણ છે, તેમને ઘર પર રહેવું જોઈએ. તેમને દાખલ ના કરવા જોઈએ. ડૉક્ટર ગુલેરિયાએ કહ્યું કે અમે જોયું છે કે માઈલ્ડ દર્દી જાતે જ સ્વસ્થ થઈ જાય છે, તેમને વધારે ટ્રીટમેન્ટની જરૂરિયાત હોતી નથી. ડૉક્ટરે વધુમાં કહ્યું કે અમારી પાસે VIP દર્દી જ નથી. અમે તમામ દર્દીની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. જો વ્યક્તિમાં કોઈ લક્ષણ નથી તો અમે તેનો ટેસ્ટ કેવી રીતે કરી શકીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">