Agnipath Scheme: સોનિયા ગાંધીની યુવાનોને અપીલ, વિરોધ કરવા શાંતિપૂર્ણ પદ્ધતિ અપનાવો, કોંગ્રેસ તમારી સાથે

સોનિયા ગાંધીએ (Sonia Gandhi) ભારતીય સેનાના ભરતી નિયમોમાં ફેરફારને લઈને કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી છે. તેમણે કહ્યું છે કે સેનામાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી ભરતી ન થવાના કારણે યુવાનોની પીડા સમજી શકે છે.

Agnipath Scheme: સોનિયા ગાંધીની યુવાનોને અપીલ, વિરોધ કરવા શાંતિપૂર્ણ પદ્ધતિ અપનાવો, કોંગ્રેસ તમારી સાથે
Sonia Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 3:29 PM

કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલયે સોમવારે ભારતીય સેનામાં ભરતીના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો હતો. જેના માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ત્રણેય સંરક્ષણ વડાઓની હાજરીમાં અગ્નિપથ યોજનાની (Agnipath Scheme) જાહેરાત કરી હતી. તેના વિરોધમાં આ દિવસોમાં દેશનું વાતાવરણ ગરમાયું છે. ઘણા શહેરોના યુવાનો યોજનાઓનો વિરોધ કરી રહ્યા છે. જે અંતર્ગત અનેક રાજ્યોમાંથી સતત હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે. દરમિયાન કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનોને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમણે આ અંગે એક પત્ર જાહેર કર્યો છે. આ સાથે તેમણે યુવાનોને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરી છે.

જયરામ રમેશે સોનિયા ગાંધીને ટાંકીને પત્ર જાહેર કર્યો

અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનોને સમર્થન આપવા માટે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા જાહેર કરાયેલ પત્ર કોંગ્રેસના નવનિયુક્ત મીડિયા ઈન્ચાર્જ જયરામ રમેશે જાહેર કર્યો છે. સોનિયા ગાંધીને 2જી જૂને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જે બાદ તબિયત ખરાબ હોવાને કારણે તેમને 12 જૂને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તે ડોક્ટરોની દેખરેખ હેઠળ દાખલ છે. શુક્રવારે કોંગ્રેસે તેમની તબિયત અંગે બુલેટિન જાહેર કર્યું હતું. જેમાં તેમના શ્વસન માર્ગમાં ફંગલ ઇન્ફેક્શન વિશે માહિતી આપવામાં આવી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પત્રમાં શું છે

પત્રમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભારતીય સેનાના ભરતી નિયમોમાં ફેરફારને લઈને કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી છે. તેમણે કહ્યું છે કે સેનામાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી ભરતી ન થવાના કારણે યુવાનોની પીડા સમજી શકે છે. આ સાથે પત્રમાં તેમણે અગ્નિપથ યોજનાને દિશાવિહીન હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે લશ્કરી નિષ્ણાતો પણ તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે કોંગ્રેસ યુવાનોની સાથે ઉભી છે અને આ યોજનાઓને પરત લેવા માટે લડત આપવાનું અને યુવાનોના હિતોનું ધ્યાન રાખવાનું વચન આપે છે. અંતમાં યુવાનોને શાંતિપૂર્ણ અને અહિંસક દેખાવો કરવા અપીલ કરવામાં આવી છે.

યોજના સામે ત્રીજા દિવસે પણ વિરોધ ચાલુ

અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અન્ય ઘણા રાજ્યોમાં દેખાવો થયા હતા, પરંતુ શુક્રવારે વિરોધની આ આગ અન્ય રાજ્યો અને શહેરોમાં પણ ફેલાઈ ગઈ હતી. ત્રીજા દિવસે શનિવારે અનેક રાજ્યોમાં દેખાવો થયા હતા. આ પ્રદર્શનોમાં વિરોધીઓ દ્વારા સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાના મામલા સામે આવ્યા છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">