Sourav Gangulyને આવતીકાલે હોસ્પીટલથી અપાશે રજા, વાંચો ગાંગુલી વિશેની લેટેસ્ટ હેલ્થ અપડેટ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને લઇને રાહત ના સમાચાર આવી રહ્યા છે. તેમની તબીયતમાં સુધારો થઇ રહ્યો છે. જે હવે ઘણાં સ્વસ્થ હોવાની જાણકારી આવી રહી છે. તેમને બુધવારે હોસ્પીટલ થી રજા આપી દેવામાં આવશે. ડોક્ટર દેવી શેટ્ટી (Dr. Devi Shetty) એ ગાંગુલીની તબીયતને જોઇ હતી. તેમણે […]

Sourav Gangulyને આવતીકાલે હોસ્પીટલથી અપાશે રજા, વાંચો ગાંગુલી વિશેની લેટેસ્ટ હેલ્થ અપડેટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 05, 2021 | 2:38 PM

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને લઇને રાહત ના સમાચાર આવી રહ્યા છે. તેમની તબીયતમાં સુધારો થઇ રહ્યો છે. જે હવે ઘણાં સ્વસ્થ હોવાની જાણકારી આવી રહી છે. તેમને બુધવારે હોસ્પીટલ થી રજા આપી દેવામાં આવશે.

ડોક્ટર દેવી શેટ્ટી (Dr. Devi Shetty) એ ગાંગુલીની તબીયતને જોઇ હતી. તેમણે ગાંગુલીની તબીયતને જોતા તેમની સારવાર કરી રહેલા તબીબોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે તબીબોએ સારી સંભાળ લીધી છે. ડો.શેટ્ટીએ કહ્યુ હતુ કે, પ્રથમ દિવસે ગાંગુલીના આર્ટરી (Artery) ની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેમણે એ પણ જાણકારી આપી હતી કે, ગાંગુલીને બુધવારે હોસ્પીટલ થી ડિસ્ચાર્જ કરવામાં આવશે.

ગાંગુલીની સમસ્યા પર વાત કરતા ડોક્ટરે બતાવ્યુ હતુ કે, મોટાભાગના લોકોને હાર્ટએટેકને લગતી સમસ્યા ક્યારેક ક્યારેક આવતી હોય છે. બીસીસીઆઇ અધ્યક્ષણ ગાંગુલીનુ હાર્ટ મજબુત છે, તેમને વધારે નુકશાન નથી પહોંચ્યુ. સ્વાભાવિક છે કે દાદાના પ્રશંસકોને આ હાર્ટ એટેક બાદ તેમની આગળની જીંદગીને લઇને પણ ચિંતા હોય. પરંતુ ડો. શેટ્ટી એ પણ તમામ પ્રશંસકો માટે પણ સંદેશો આપ્યો છે કે, તેમનો આ હ્રદયરોગનો હુમલો તેમના જીવનને પ્રભાવિત નહી કરે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ડો. શેટ્ટીએ કહ્યુ હતુ કે સૌરવ ગાંગુલીને ભવિષ્યમાં કોઇ જ પરેશાન નહી થાય. તે સમાન્ય લોકોની જેમ જ જીવન વિતાવી શકશે. જોકે તેમણે ભવિષ્યમાં ગાંગુલીને એન્જીયોપ્લાસ્ટી કરવાને લઇને ઇન્કાર કર્યો નથી. જ્યારે તેઓ સ્વસ્થ થઇ જશે ત્યારે અન્જીયોપ્લાસ્ટી પર વિચાર કરવામાં આવશે. તેમણે એ પણ કહ્યુ કે, એન્જીયોપ્લાસ્ટીના ઓપ્શન પર મેડિકેશન ની પણ ચર્ચા કરી છે. ડોક્ટર મુજબ બે સપ્તાહ બાદ તેમની એન્જીયોપ્લાસ્ટી ક્યાંય પણ કરવામાં આવી શકે છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">