ગુજરાતમાં મંદિરે મંદિરે ફરતા કેજરીવાલ મુકાયા શરમજનક સ્થિતિમાં, આપ સરકારના પ્રધાને જાહેરમાં હિન્દુ દેવી દેવતાઓને ન પૂજવા લેવડાવ્યા શપથ

હાલ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં કપિલ મિશ્રાનો આક્ષેપ છે કે અરવિંદ કેજરીવાલના પ્રધાન હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા છે.

ગુજરાતમાં મંદિરે મંદિરે ફરતા કેજરીવાલ મુકાયા શરમજનક સ્થિતિમાં, આપ સરકારના પ્રધાને જાહેરમાં હિન્દુ દેવી દેવતાઓને ન પૂજવા લેવડાવ્યા શપથ
AAP Leader Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2022 | 1:50 PM

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની કથની કંઈક અને કરની કંઈક અલગ જોવા મળી રહી છે! એક તરફ તેવો મંદિરમાં દર્શન કરવા જવાના ઢોંગ કરે છે ? અને બીજી તરફ ‘આપ’ના જ પ્રધાન હજારો લોકોને દેવી દેવતાની પૂજા નહીં કરવાના શપશ લેવડાવતા જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ મંદિરોમાં દર્શન કરે છે ત્યારે એ જ ભગવાનની પૂજા ન કરવાના તેમના જ પ્રધાન શપથ લેવડાવે છે. હાલ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં કપિલ મિશ્રાનો આક્ષેપ છે કે અરવિંદ કેજરીવાલના પ્રધાન હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા છે.

દિલ્લી ભાજપના નેતા કપિલ મિશ્રાએ એક વીડિયો શેર કરીને કેજરીવાલના પ્રધાન પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે જેમાં આ વીડિયોમાં દિલ્લીનાના પ્રધાન રાજેન્દ્રપાલ ગૌતમે હિંદુ દેવી-દેવતાઓને ન પૂજવા શપથ લેવડાવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કપિલ મિશ્રાએ વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો છે કે, એક તરફ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ જય શ્રીરામના નારા લગાવીને નાટક કરે છે. તો બીજી તરફ કેજરીવાલના પ્રધાન હિંદુ દેવી-દેવતાઓને ન પૂજવાની શપથ લેવડાવીને અપમાન કરે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

એટલું જ નહિં કપિલ મિશ્રાએ પ્રહારો કરતા કહ્યુ કે, કેજરીવાલની આમ આદમી પાર્ટી ધર્મપરિવર્તન કરાવવાની એજન્સી બની ગઇ છે. તો આ વીડિયો સામે આવ્યા બાદ રાજેન્દ્રપાલ ગૌતમે સ્પષ્ટતા કરી અને કહ્યુ કે, અધૂરો વીડિયો એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે. તેમણે કોઇપણ દેવી-દેવતાઓનું અપમાન કર્યું નથી.

વીડિયો વાયરલ થયા બાદ, અરવિંદ કેજરીવાલ નારાજ હોવાનું જાણવા મળ્યું છે. અરવિંદ કેજરીવાલ રાજેન્દ્રપાલ ગૌતમ પર નારાજ હોવાની માહિતી મળી રહી છે અને આ મામલે અરવિંદ કેજરીવાલ રાજેન્દ્રપાલ ગૌતમ પર કાર્યવાહી કરવાના મૂડમાં હોવાની પણ જાણકારી મળી રહી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">